ધર્મ

જાણો શા માટે બ્રહ્માજીએ બતકનું અને વિષ્ણુએ સુંવર નું રૂપ ધારણ કર્યું હતું

હિંદુ માન્યતા અનુસાર શિવ વિનાશક છે, બ્રહ્મા રચયિતા છે, અને વિષ્ણુ સંરક્ષક છે. પરંતુ તેમ છતાં હિંદુ ધર્મમાં ભગવાન શિવને સૌથી મોટું સ્થાન આપવામાં આવ્યું છે.આ સૃષ્ટિ પર સૌથી શક્તીષાલી અને બળશાળી દેવોના દેવ મહાદેવને માનવામાં આવે છે.ભોળાનાથનું અસ્તિત્વ આ પૃથ્વી પર બ્રહ્મા અને વિષ્ણુના કારણે જ થયું છે.

ચાલો જાણીએ શિવ જન્મની કથા… એવું કહેવામાં આવે છે કે મહાદેવની કોઈ માં નહોતી, એટલે કે એમનો જન્મ માં ના પેટ થી નહિ પરતું તેઓ આ ધરતી પર અવતરિત થયા હતા.એક વાર વિષ્ણુ અને બ્રહ્મા બંને વચ્ચે તકરાર થઇ કે બંને માંથી શ્રેષ્ઠ કોણ આ તકરારની વચ્ચે અચાનક એક રહસ્યમય સ્તંભ પ્રગટ થયો.

અને એ એટલો લાંબો હતો કે તેનો ઉપરથી કે નિચેથી કોઈ અંત જ ના હતો. એ જોઇને બ્રહ્મા અને વિષ્ણુ આશ્ચર્ય માં પડી ગયા. તેને લાગ્યું કે શું આ ધરતી પર કોઈ ત્રીજી મહાશક્તિ પણ છે જે તેનાથી વધુ તાકાતવર છે. ત્યારે બંનેએ નિર્ણય લીધોકે તે આ રહસ્યમય સ્તંભનું રાજ સમજીને જ રહેશે.ત્યારે બ્રહ્માજીએ બતકનું અને વિષ્ણુએ સુંવર નું રૂપ ધારણ કરી લીધું.

હવે બ્રહ્મા ગયા આકાશ બાજુ અને વિષ્ણુ ગયા પાતાળ તરફ. બંનેનું રહસ્ય એ જ હતું કે કોઈ પણ રીતે આ સ્તંભનું રહસ્ય જાણવું. ઘણા વર્ષો વીતી ગયા પરંતુ બંને માંથી કોઈ પણ આ સ્તંભનું રહસ્ય ના સમજી શક્યું.જયારે બંને અસફળ થયા અને પોતાના સ્થાન પર પરત આવ્યા ત્યારે એમણે જોયું કે એ સ્તંભ માંથી ભગવાન શિવ પ્રગટ થયા.

અને એ સ્તંભ પણ ભોલાનાથ નું જ એક સ્વરૂપ હતું.ભગવાન શિવનું આ વિકરાળ સ્વરૂપ જોઇને બ્રહ્મા અને વિષ્ણુ બંને સમજી ગયા કે શિવ ની શક્તિ એ બંને થી વધુ છે. અને એ જ આ સૃષ્ટિ ના સૌથી વધુ શક્તિશાળી પ્રાણી છે. અને કહેવાય છે કે એજ એ પલ હતી જયારે મહાદેવ પહેલીવાર આ ધરતી પર અવતરિત થયા હતા.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago