તુલસીના પાન તોડતા પહેલા કરો આ નિયમોનું પાલન, નહીં તો બની શકો છો પાપના ભાગીદાર

હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી જરૂરી માનવામાં આવી છે. હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા માતાની જેમ કરવામાં આવે છે.શાસ્ત્રીય માન્યતા મુજબ ભગવાન વિષ્ણુને તુલસીને અત્યાધિક પ્રિય છે.હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી આવશ્યક માનવામાં આવી ઓછે. તુલસી પત્રથી પૂજા કરવાથી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાનું પૂણ્ય પ્રાપ્ત થાય છે.

ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધુરી માનવામાં આવે છે. કારણ કે ભગવાન વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વગર પુરો થતો નથી.શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવી માનવામાં આવે છે, તેથી જો ઘરમાં તુલસી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.  જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણા ઘરમાં તમામ દેવી-દેવતાઓની વિશેષ કૃપા રહે છે.

તુલસીના પાંદડા એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણમાં તોડવા જોઈએ નહીં.  આ સાથે, તુલસી વિના, તુલસીના પાન તોડવા ન જોઈએ, તે પાપ જેવું છે.જેઓ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરે હંમેશાં મહાલક્ષ્મીની કૃપા રહે છે.શાસ્ત્રો મુજબ જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા પહેલાં જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી.

તુલસીના પાન ચાવશો નહીં, તેને ગળી જવું જોઈએ.  તે અનેક રોગોમાં ફાયદા પૂરી પાડે છે.  તુલસીમાં પારો હોય છે.  જે આપણા દાંત માટે સારું નથી.તુલસી દવાની જેમ જ વપરાય છે. તમારા ઘરની પાછળ કે ઘરમાં તુલસી રહેશે તો મચ્છર અને કીડી મકોડા નહી આવે.રોજ તુલસીના પાન ખાવા આરોગ્ય માટે સારા હોય છે.

તુલસીમાં બીમારીઓ સાથે લડવાના ગુણ હો ય છે. આ શરીરમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે.તુલસીના પાન ખાવાથી લોહી સાફ રહે છે. તેનાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago