કિચન માંથી આવતી બદબૂ થી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.રસોઈ બનાવતી વખતે, મસાલાઓની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી રહે છે. આ સુગંધ દરેક લોકોને પસંદ આવે છે.

જો કે થોડીવાર સુધી આ સુગંધ સારી લાગે છે. પણ ત્યાર બાદ ઘણી વાર રસોડા માંથી આવતી આ દુર્ગંધથી માથુ દુખી જતુ હોય છે.વિપરિત ખાવાની કે બળવાની ખરાબ દુર્ગંધ આવવા લાગે છે. એવામાં આ દુર્ગંધથી છૂટકારો મેળવવું થોડૂંક મુશ્કેલી સમાન હોય છે. પરંતુ છતા પણ તે કેટલાક ઘરેલું નુસખા દ્વારા તેને દૂર કરી શકાય છે.

તો આવો જાણીએ રસોડામાંથી આવતી કેટલીક દુર્ગંધને કેવી રીતે દૂર કરી શકાય.જે વાસણાં ખાવાનું બળી ગયું હોય તેને તરત જ ધોઇ લો. જેથી ગંધ ફેલાય નહીં. તમે વાસણ ધોવા માટે ડિશ વોશ ઉપરાંત વિનેગર, બેકિંગ સોડા, લીંબુનો રસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.એક બાઉલમાં 1 લીંબુ કાપો અને તેનો રસ નાખો.

પછી તેમાં પાણી ઉમેરીને મિક્સ કરો. તેને કિચન શેલ્ફ પર મૂકો. તે સિવાય તેને તમે ફ્રીઝમાં પણ રાખી શખો છો. આ ફ્રિજમાં રહેલી દુર્ગંધ દૂર કરશે.ફ્રિજમાંથી દુર્ગંધ આવવા લાગે તો કિચનમાં લીંબૂ પાણીથી ભરેલો વાટકો મુકી દો. દુર્ગધ દૂર થઈ જશે.મોટેભાગે, ભીના અને સુકા કચરા સાથે રાખવાથી રસોડામાં દુર્ગંધ પણ આવે છે. આ સ્થિતિમાં શાકભાજીનો કચરો, ફળોની છાલ વગેરેને અલગ કરો 

બગડેલી શાકભાજી અને કઠોળને અલગ ડસ્ટબિનમાં નાખો.આ માટે બાઉલમાં વિનેગર અને તજનો ટુકડો નાખો. તે પછી તેને રસોડાના એક ખૂણામાં મુકો. આ ઉપાયથી થોડા કલાકોમાં દુર્ગંધ દૂર કરશે.જ્યારે કિચનનો સ્લેબ ગંદા હોય ત્યારે તેના પર બેકિંગ સોડા ફેલાવો. તેને 10-15 મિનિટ પછી સાફ કરો. આ સ્લેબમાંથી આવતી ગંધને દૂર કરશે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago