નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં,અક્ષરા સત્ય જાણવા માટે આરોહી અને નીલના રિસેપ્શનમાં હાજરી આપે છે.
અભિમન્યુ અક્ષરાને રોકવાનો પ્રયત્ન કરે છે જેથી તેના પ્રશ્નોના જવાબ ન આપવા પડે. મંજરી વિચારે છે કે અક્ષરા બધું ભૂલી ગઈ છે પણ મંજરી અક્ષરાને આરોહીનો ફોન લેતી જોઈ જાય છેં અને કહે છે કે તું આરોહીનો કોઈ ફોલ્ટ શોધવા આવી હોય એવું લાગે છે.આજના એપિસોડમાં, અક્ષરાને સમગ્ર સત્ય જાણવા મળશે.
આજના એપિસોડમાં તમે જોશો કે આરોહી અભિમન્યુની સામે કાગળો રાખે છે અને તેને નીલને હોસ્પિટલનો MD બનાવવાનું કહે છે.અભિ કહે છે કે આ મારો એકલો નિર્ણય ન હોઈ શકે. ફરી એકવાર આરોહી અક્ષરાને સત્ય કહેવાની ધમકી આપે છે.
બીજી બાજુ, મંજરી અક્ષરાને સમજાવે છે કે અભિ આ બધું આરોહી માટે નહીં પણ નીલની ખુશી માટે કરી રહ્યો છે અને આરોહી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા જીવન પર ધ્યાન આપવું વધુ સારું છે. અક્ષરા મંજરીને સમજાવવાની કોશિશ કરે છે પણ તે સમજી શકતી નથી. જે પછી અભિમન્યુ અને અક્ષરા મળે છે.
અક્ષરાને ઉદાસ જોઈને અભિ પૂછે છે કે શું થયું, તે કહે છે કે તેને માથું દુખે છે. અભિ વારંવાર કાગળો છુપાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ અક્ષરા કાગળો શોધી કાઢે છે અને જાણવા માંગે છે કે શું થઈ રહ્યું છે. તે સીધી આરોહી પાસે જાય છે અને તેને થપ્પડ મારે છે પરંતુ આરોહી તેની સામે સત્ય કહે છે કે તેની માતા બનવાની શક્યતા ઓછી છે.
અક્ષરા આ સાંભળીને ભાંગી પડે છેં. ત્યારે જ અભિમન્યુ આરોહીને જુએ છે.પણ અક્ષરા ત્યાંથી જતી રહે છેં. હવે પછીના એપિસોડમાં, અક્ષરા સાથે કંઈક અનબનાવ બનવાનો છેં..
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…