રાશિફળ

મંગળવારના આ સરળ ઉપાયથી હનુમાનજી કરશે દરેક સમસ્યાઓ દુર…

મહાબલી હનુમાનજી એના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં તેની કૃપા પ્રાપ્ત કરવાના ઘણા બધા ઉપાયો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો તમે આ ઉપાયો ને અપનાવો છો તો એનાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવીશું, જેને જો તમે મંગળવાર અથવા શનિવાર ના દિવસે કરો છો તો એનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે અને હનુમાનજીની કૃપા દૃષ્ટિ બની રહેશે. તો ચાલો જાણી લઈએ મંગળવાર શનિવાર ના દિવસે ક્યાં ઉપાય કરવા જોઈએ.

મહાબલી હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય અપનાવે છે અને ઘણા પ્રકારના મંત્રો નો જાપ પણ કરે છે, પરંતુ શાસ્ત્રો માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક મંત્રોમાં હનુમાન ચાલીસા અને બજરંગ બાણ નું વિશેષ મહત્વ હોય છે, જો વ્યક્તિ મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણનો પાઠ કરે છે તો એનાથી એની ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

જો તમે દરરોજ નિયમિત રૂપથી બજરંગ બાનનો પાઠ કરો છો તો આ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. કેટલી પણ મોટી સમસ્યા તમારા જીવનમાં ઉત્પન્ન થઈ રહી હોય પરંતુ બજરંગ બાણ નો પાઠ દરેક સમસ્યાઓ માંથી મુક્તિ અપાવવામાં સહાયક માનવામાં આવે છે.

બજરંગ બાણ નો પાઠ કરવાથી લગ્ન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થાય છે, જો કોઈ મનુષ્યના લગ્ન માં કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય તો એવી સ્થિતિ માં મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણ નો પાઠ કરવો.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો નું દશા ખરાબ ચાલી રહી હોય અથવા પછી શનિ, રાહુ અને કેતુના કારણે તમને કોઈ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવાર અને શનિવાર ના દિવસે ત્રણ વાર બજરંગ બાણ નો પાઠ કરવો.

જો તમારા ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ છે તો એના કારણે ઘર પરિવાર ના ઘણી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે, વાસ્તુ દોષ ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો.

નોકરીમાં કોઈ સમસ્યા થઇ રહી છે. તો તમારે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો. તેનાથી બધી સમસ્યા દુર થશે.

જો તમે સવાર-સાંજ બજરંગ બાણ નો પાઠ કરો છો તો તેનાથી ગંભીર થી પણ ગંભીર  શારીરિક બિમારીઓ પણ સારી થઇ જાય છે.

જો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરવા માંગો છો. તો મંગળવાર અને શનિવાર ના દિવસે બજરંગ બાણ નો પાઠ જરૂર કરવો. તેનાથી ડર પણ દૂર થાય છે.

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago