જ્યોતિષ

વ્યક્તિના હાથ પરથી જાણો તે વ્યક્તિના ભવિષ્ય વિશે

કોઈપણ વ્યક્તિનુ ભાગ્ય તેના હાથમા છુપાયેલુ છે. તેથી જ ઘણા લોકો એવુ માને છે કે, વ્યક્તિને તે જ મળે છે જે તેના ભાગ્યમાં લખાયેલું હોય છે પરંતુ, તેમ છતા પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે, વ્યક્તિ પાસે તેનુ પોતાનુ નસીબ પલટાવવાની કુશળતા છુપાયેલી છે. તેમા કોઈ જ શંકા નથી કે તે વ્યક્તિના હાથની રેખાઓ છે, જે નક્કી કરે છે કે તેને જીવનમા કેટલું સુખ અને દુ:ખ મળશે.

પહેલાના સમયમાં જ્યોતિષ લોકોને તેમના ભવિષ્ય વિશે જણાવતા હતા. વ્યક્તિના હાથમાં ત્રણ રેખાઓ સૌથી વધુ વિશેષ છે ભાગ્ય રેખા, જીવન રેખા અને હૃદયની રેખા. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઉત્સાહિત થઈને આ ત્રણ રેખાઓ વિશે વધુ પડતુ જાણવા ઈચ્છે છે. જો કે, તમારી હાથની રેખાઓમા જે લખ્યુ છે, તે સાચુ હોવુ જરૂરી નથી.

તો ચાલો આજે આ લેખમા આ અંગે થોડી વિશેષ ચર્ચા કરીએ.શાસ્ત્રો મુજબ એવુ માનવામાં આવે છે કે, કાંડા નો ભાગ જે રેખાઓને જોડે છે ત્યા માંસ અને હાડકા ઓછા હોય તો તે વ્યક્તિ ભાગ્યશાળી છે તેવુ કહી શકાય પરંતુ, જો માંસ ઓછું હોય તો તે અશુભ સંકેત માનવામા આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, કાંડાથી હથેળી તરફ આગળ વધતી ત્રણ રેખાઓ તમારી ઉંમર, આરોગ્ય અને બાળક વિશે સૂચવે છે. અંગ્રેજી ભાષામા તેને બ્રેસલેટ લાઇન તરીકે પણ ઓળખવામા આવે છે. આ રેખાઓ ત્રણ હોય તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે પરંતુ, જો તેમની સંખ્યા ત્રણ કે તેથી વધુ હોય તો તે વ્યક્તિ માટે પણ જોખમી બની શકે છે.

ત્રણ રેખાઓ એકબીજાને જોડે છે, તે લાંબા સમય સુધી સુખી જીવન જીવે છે. જો હથેળી ની આ રેખાઓ સમાંતર ના હોય તો તમારી વયમા ઘટાડો થઈ શકે છે. આ સાથે જો હથેળીમા આ ત્રણ લાઈનોમાંથી કોઈપણ બે લાઇન ઓછી હોય તો ટૂંક સમયમા વ્યક્તિના જીવન પર મૃત્યુ નુ જોખમ ઉભું થવા લાગે છે.

આ સિવાય એવુ માનવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિની હથેળી પર બે કે ચાર ઉષ્ણકટિબંધીય રેખાઓ હોય તો તેનો પ્રથમ બાળક છોકરી હોય છે. તેની સાપેક્ષે જો ત્યા એક અથવા ત્રણ રેખાઓ હોય તો ત્યા પ્રથમ બાળક પુત્ર હોય શકે છે.જો તમારી હથેળીની ઉષ્ણકટિબંધીય રેખા તૂટી ગઈ છે તો તે તમારા જીવનના ઘણા રહસ્યો ખોલે છે.

જો ઉષ્ણકટિબંધીય રેખા તૂટેલી ના હોય તો વ્યક્તિનું જીવન અને ભાગ્ય સફળ રહે છે પરંતુ, તે અનેકવિધ બીમારીઓથી ઘેરાયેલ રહે છે. આ સિવાય જો કોઈ સ્ત્રીના હાથની ઉષ્ણકટીબંધીય રેખા હથેળી તરફ આગળ વધે છે અને છેવટે ગોળાકાર આકાર લે છે તો તે એક જોખમી સંકેત આપે છે. તેનો અર્થ એવો થાય છે કે, સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન ઘણુ સહન કરવુ પડશે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago