સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એ તેના ટ્વિસ્ટ અને ટર્ન્સથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.જ્યારે સઈ એટલે કે આયશા સિંહ આ શોમાં તેના પુત્ર વિનાયકની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વિરાટ પત્રલેખાને સપોર્ટ કરી રહ્યો છે.
આજના એપિસોડમાં પણ બતાવવામાં આવ્યું હતું કે વકીલ સઈને કસ્ટડીનો કેસ દાખલ કરવાનો ઇનકાર કરે છે અને કહે છે કે દત્તક લેતી વખતે, વિરાટ અને પત્રલેખાને એ વાતની જાણ નહોતી કે તે તેમનો પુત્ર છે અને દત્તક લીધા પછી તેં જ તેના સાચા માતા અને પિતા છે. અસલી માતા અને પિતાની સત્તા તેની સાથે સમાપ્ત થાય છે.પરંતુ સિરિયલમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
આગળના એપિસોડમાં વિનાયકની કસ્ટડી મેળવવા માટે સઈ બીજો રસ્તો શોધશે. તે બધાની સામે પત્રલેખાને માનસિક રીતે બીમાર સાબિત કરશે. શોમાં બતાવવામાં આવશે કે સઇ વિનાયકની કસ્ટડી માટે પત્રલેખા અને વિરાટ વિરુદ્ધ કેસ દાખલ કરે છે. વિરાટ તેને મળે છે અને વિનાયકને પાખી સાથે રહેવા દેવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ સઈ તેની એક વાત પણ સાંભળતી નથી.
સઇ વિનાયકને પાખી સાથે અસુરક્ષિત છેં તેમ કહેશે
સઇ વિરાટની સામે દાવો કરશે કે પત્રલેખા માનસિક રીતે અસ્થિર છે અને વિનાયક તેની સાથે બિલકુલ સુરક્ષિત નથી. જો કે આટલા બધા પછી પણ વિરાટ પત્રલેખાનો બચાવ કરવાનો પ્રયાસ કરશે.પરંતુ સઈ તેની વાત સાંભળવાનો સ્પષ્ટ ઇનકાર કરશે.
વિરાટને પોતેં કરેલા કાર્યો પર પસ્તાવો થશે..
સિરિયલનોં નવો પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં વિરાટ એક મહિલાની પાછળ દોડતો દેખાતો હતો. પહેલા વિનાયક તે સ્ત્રી પાસે જાય છે અને પછી સવી પણ તેની પાસે જાય છે. વિરાટે તેમને રોકે છેં છતાં પણ ત્રણેય આગળ વધી રહ્યા છે.
પરંતુ જ્યારે વિરાટની નજર પડી તો તે પાખી નહીં પણ સઈ હોવાનું બહાર આવ્યું છેં.સઈ તેને પ્રોમોમાં કહે છે, ” વિરાટ તમે આવી ગયા, તમે પણ અમારી સાથે આવો.હજુ બહુ મોડું નથી થયું.” વિરાટે પણ સઈનો હાથ પકડ્યો હતો,ત્યારે જ તેની આંખો ખુલે છે. જોકે તેના ચહેરા પર સ્મિત આવે છે..અને તેં સઇને યાદ કરવા લાગે છેં..
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…