વધુ ગુસ્સાને કારણે આ રાશિના લોકો પોતાની ઉપર કાબુ ગુમાવી બેસે છે અને તેમનું આ વલણ સફળ થવાથી રોકે છે.

ઘણા લોકોને તો રાશિઓમાં લખેલી વાતો ઉપર એટલો વિશ્વાસ હોય છે કે, કોઈ પણ કામ તેની મુજબ જ કરવાનું ગમે છે. અમે તમને જણાવી દઈએ રાશિચક્રમાં કુલ ૧૨ રાશિઓ હોય છે અને દરેક રાશિના પોત પોતાના ગુણ અને દોષ હોય છે. આ દુનિયામાં લગભગ જ કોઈ એવું વ્યક્તિ હશે

જેના દુશ્મન નથી હોતા.આજે અમે તમને અમુક રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રાશિના વ્યક્તિ ના દુશ્મન વધારે હોય છે અને તેના દુશ્મન માં વધારો થતો રહે છે. તો ચાલો જાણી લઈએ કે એ કઈ રાશિ છે જેના દુશ્મન વધુ હોય છે.

મેષ રાશિ: મેષ રાશિના લોકો ઘણા ગુસ્સા વાળા હોય છે, કોઈ પણ નાની વાત હોય તેમને ગુસ્સો જલ્દી આવે છે. વધુ ગુસ્સાને કારણે તે લોકો પોતાની ઉપરનો કાબુ પણ ગુમાવી બેસે છે અને તેમનું આ વલણ તેમને સફળ થવાથી રોકે છે.

કર્ક રાશિ: આ રાશિના લોકોને બીજા સાથે ઝગડો કરવાની આદત હોય છે. એ કઈ પણ સહન કરતા નથી અને ચુપ પણ બેસતા નથી. જે એને ખોટું લાગે છે તે મોઢે કહી દે છે. બીજા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માં પણ તે દૂર નથી ભાગતા. જેના કારણે તેના દુશ્મન પણ દિવસ પ્રતિદિવસ વધતા જાય છે. 

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકો ના દુશ્મન પણ ઓછા નથી હોતા. એને જીવનમાં જયારે પણ તરક્કી મળે છે તો એનાથી લોકો બળવા લાગે છે એટલે કે ઈર્ષ્યા કરે છે. લોકો એનું સારું થતું હોય તે નથી જોઈ શકતા. એ એને નીચા બતાવવા અથવા બર્બાદ કરી દેવાનું વિચારતા રહે છે. ઘણી વાર તો એના દુશ્મન એટલા બધા વધી જાય છે કે એની જિંદગી પણ ડગમગવા લાગે છે.

કન્યા રાશિ: કન્યા રાશિ વાળા લોકો કોઈની ભૂલોને જલ્દી માફ નથી કરતા. ભૂલને ભૂલાવવામાં આ લોકો ઘણો સમય લે છે. આ રાશિના લોકો ઘણી પસંદ અને નાપસંદ કરવા વાળા પણ હોય છે. તેની દરેક બાબતમાં તે ભાવ હોય છે. આ લોકો ઝગડા કરવામાં સૌથી આગળ હોય છે, અને નાની નાની વાતો ઉપર ઝગડા ઉપર આવી જાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago