વાસ્તુટિપ્સ

થોડા જ દિવસમાં માલામાલ બનવું હોય તો શનિવારના દિવસે કરી લો આ એક ઉપાય….

ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો  લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના નસીબમાં નથી હોતું. તેથી આજે અમે તમને લોકોને અમીર બનવા માટે કરવામાં આવતા ઉપાય વિશે જણાવીશું.આ ઉપાય કરવાથી અમીર બની શકાય છે, અને આ ઉપાય કરવા માટે તમારે ઘરે રસોડામાં રાખેલ લોટના ડબ્બામાં એક વસ્તુ રાખવાની

કારણકે તેને રાખવાથી તમે અમીર બની શકો છો. તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુ. લોટના ડબ્બામાં આ વસ્તુ રાખી દો ચુપચાપ:-જો કોઈ વ્યક્તિ ધન સબંધી સમસ્યાથી પરેશાન હોય તો શનિવારના દિવસે ઘવની સાથે ૧૦૦ ચણા નાખીને દળાવી લેવા. અને જયારે આ ચણા વાળો લોટ દળાવીને તમે ઘરે લોટના ડબ્બામાં ભરો

ત્યારે ડબ્બામાં ૧૧ તુલસીના પાન અને ૨ દાણા કેસરના પણ રાખવા.અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાયને સફળતા પૂર્વક કરવા માટે આ ઉપાય શનિવારના દિવસે જ કરવો. અને શાની વારે જ ઘર માટે લોટ દળાવા જવાનું રહેશે. હવે આ ઉપાય કર્યા પાછી જોવા મળશે કે થોડાક જ દિવસમાં તમારા ઘરમાં આર્થિક તંગીની સમસ્યા દુર થવા લાગશે.

ઘરમાં શાંતિનું વાતાવરણ પણ બની રહેશે. તમને લોકોને જણાવી દઈએ કે આ ઉપાય થોડાક જ દિવસમાં માલામાલ બનાવી દે છે. અને આ ઉપાય કરવાની સાથે જ ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. જો તમે આ ઉપાય અજમાવો છો તો શનિવારનો દિવસ જ પસંદ કરવો જોઈએ. આર્થિક તંગીની સમસ્યા દુર થવા લાગશે.

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago