Tag: skincare

  • ઘરે પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ચેહરા પર લાવો પાર્લર જેવો નિખાર

    ઘરે પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ચેહરા પર લાવો પાર્લર જેવો નિખાર

    પરસેવાના કારણે ચહેરાના છિદ્રા સીલ થઇ જાય છે. જેના કારણે તમારો ચહેરો નિખાર છોડી દે છે. પાર્લર જઇને નવા રોગ ઘરે લાવવાને બદલે શ્રેષ્ઠ તે જ રહેશે કે ઘરે પડેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તેમ તમારી ત્વચાને અંદરથી નિખારી શકો છો. તો ચાલો જાણી લઈએ હોમ મેળ ફેશિયલ બનાવવાની રીત. કૉફી, ચણાનો લોટ, ચોખાનો લોટ, દહીં, […]