Tag: kundali

  • જો કોઈની કુંડળીમાં રાહુ આ ભાવમાં હોય તો તેમના માટે શુભ ફળ આપે છે. 

    જો કોઈની કુંડળીમાં રાહુ આ ભાવમાં હોય તો તેમના માટે શુભ ફળ આપે છે. 

    કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે.  જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય […]