Tag: home

  • ઘરના વસ્તુદોષનું નિવારણ કરવા માટે કરો આ કામ,ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે

    ઘરના વસ્તુદોષનું નિવારણ કરવા માટે કરો આ કામ,ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે

    ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જો વાસ્તુ દોષ સર્જે તો તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. કેટલીક વખત આપણે નાની વસ્તુઓને ગણકારતા નથી. વાસ્તુની દૃષ્ટીએ આ ખુબ મોટી વાત છે. આવી નાની ભૂલો ન થાય તે માટે વાસ્તુદોષ નિવારણ કરવુ જોઇએ.સાથે એ વાત નું પણ ધ્યાન રાખો કે ઘર ના દક્ષિણ પૂર્વ ભાગ માં રસોઈ ઘર […]

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

    વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

    વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ.શેતરંજી કે ગાલીચો […]

  • કિચન માંથી આવતી બદબૂ થી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

    કિચન માંથી આવતી બદબૂ થી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

    રસોડાનુ નિર્માણ કરતી વખતે આપણે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. રસોડું એ દરેક સ્ત્રી માટે સૌથી મહત્વનું સ્થળ છે. રસોડામાં ફેલાતી દુર્ગંધ, ધુમાડો અને ગરમી બહાર ન નીકળે તો મકાનનું વાતાવરણ અશુદ્ધ બની જાય છે.રસોઈ બનાવતી વખતે, મસાલાઓની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી રહે છે. આ સુગંધ દરેક લોકોને પસંદ આવે છે. જો કે થોડીવાર સુધી […]