Tag: health

  • આ ઉપાય કરવાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

    આ ઉપાય કરવાથી નાના નાના કણોમાં પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

    આજકાલ પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ કોઈ પણ ને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે પણ મહિલાઓને આ રોગ પુરુષો કરતા ઓછી શક્યતા રહે છે. પથરીના ઘરેલું ઉપચારના માધ્યમથી ઠીક કરી શકાય છે.કિડનીમાં પથરીહોય તો સારવાર સરળ થઇ ગઇ છે. […]

  • આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું,  જેનાથીવાળ ની ઘણી બધી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે..આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની​​બધી […]

  • ભોજન કરીને પછી ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો

    ભોજન કરીને પછી ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો

    સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે.આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે. રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ […]

  • શું તમે જાણો છો ડુંગળીમાં છૂપાયેલા અઢડક ફાયદાઓ વિષે, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ઉપયોગી

    શું તમે જાણો છો ડુંગળીમાં છૂપાયેલા અઢડક ફાયદાઓ વિષે, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ઉપયોગી

    કોઈપણ દાળ અથવા શાકભાજી બનાવતી વખતે તેમાં ડુંગળી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.ડુંગળીમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. ડુંગળીનો જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં મેગ્નેશિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક, એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ […]

  • વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા સવારે ખાલી પેટ કરો આ કામ

    વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા સવારે ખાલી પેટ કરો આ કામ

    આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે ત્યારે જ પાણી પીવાતું હોય છે. પરંતુ સવારે ખાલી પેટે તરસ ન લાગી હોવા છતાંપણ પાણી પીવાથી આરોગ્યલાભ થાય છે. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે […]