Tag: guruvare
-
ગુરૂવારના દિવસે આ કામ કરવામા આવે તો તમારી આવરદા ઓછી થઈ જાય છે.
આકાશ મા સ્થિત નવ ગ્રહો મા ગુરુ એ વજન મા સૌથી વધુ ભારે હોય છે. આથી , આ શુભ દિવસે શરીર ને લગતા તથા ઘર ને લગતા અમુક કાર્યો કરવા નુ ટાળવુ જોઈએ. ગુરૂવાર ના દિવસ ને અતિ પવિત્ર માનવા મા આવે છે. ગુરૂવારનો દિવસે કેટલાક એવા કાર્ય છે, જે કરવાથી કુંડલીમાં ગુરૂ ગ્રહ કમજોર […]