Tag: gurudapuran

  • ગરુડ પુરાણ અનુસાર જાણો કેવા વ્યક્તિ જોડે કેવું વર્તન કરવું જોઈએ

    ગરુડ પુરાણ અનુસાર જાણો કેવા વ્યક્તિ જોડે કેવું વર્તન કરવું જોઈએ

    આપણે પ્રશંસા કરવાની બાબતમાં ખૂબ કંજૂસ હોઈએ છીએ.જોકે, કેટલાક લોકો એટલા બધા ઉડાઉ હોય છે કે એમની પ્રશંસાના શબ્દો તમને હંમેશાં છીછરા અને મસકાબાજીનો આશય ધરાવતા જ લાગે.હિન્દુ ધર્મના પુરાણો અને શાસ્ત્રોમાં આવી ઘણી બાબતો કહેવામાં આવી છે, જેને જીવનમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓ જીવન સુધારવા માટે કહેવામાં આવે છે. […]