Tag: batterslip
-
આ ગોળીઓનુ નિયમિતપણે સેવન થી હ્રદય નો હુમલો આવવા ની શકયતા ૫૦% જેટલી વધી જાય છે.
અનિદ્રા એટલે ઊંધ ના આવવા ની પીડા. જેની સમસ્યા માંથી રાહત મેળવવા ઘણા લોકો દવાનું સેવન કરે છે. પરંતુ તે નુકશાન કરી શકે છે.સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણા લોકો વારંવાર ઉંઘની દવાઓ લેતા હોય છે પરંતુ તે આરોગ્યને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. ઊંઘ ન આવવાનું અન્ય ઘણા કારણો હોઈ શકે […]