તાવીજ કે માદળિયું પહેરતા હોય તો આ વાતનું રાખો ખાસ ધ્યાન

તાવીજ મુશ્કેલીઓ અને રોગો સામે સાચવી શકે. તેથી, પ્રકૃતિ દળો અને કોસમોસ માંથી રક્ષણ મેળવવા માટે તાવીજ અને માદળિયું પહેરવામાં આવે છે.રોજિંદા જીવનમાં ઘણી વાર પૈસા માટે, વેપારમાં મદદ માટે અને વધુ નફો પ્રાપ્ત કરવા માટે માદળિયાંનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણા એવા લોકોને જોયા હશે જેમણે એમના ગળા અથવા બાજુ પર તાવીજ એટલે કે માંદળિયું પહેરતા હોય છે.

આજે અમે તમને એના વિશે જણાવીશું કે તાવીજ કે માદળિયું પહેરવાથી શું લાભ થાય, તો ચાલો જાણી લઈએ તાવીજ કે માદળિયું પહેરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ..જે લોકો ગળામાં કે બાજુ પર તાવીજ પહેરે છે તેમને સ્નાન કરતી વખતે ખુબજ ધ્યાન રાખવું જોઈએ તેને પહેરીને ક્યારેય સ્નાન ના કરવું જોઈએ.

કારણ કે તાવીજ કે માંદળિયું ખુબ જ પવિત્ર હોય છે જે સ્નાન કરતી વખતે શરીરના ગંદા પાણી થી અપવિત્ર થઇ જાય છે. તાવીજ પહેરવાથી એવી ઘણી ખરાબ શક્તિ હોય છે જેનો નાશ થાય છે. અને તાવીજ કે માળા પહેરવાથી આપણા શરીર માંથી ઘણા બધા રોગ પણ દુર થઇ જાય છે.ભૂલથી જે લોકો તાવીજ કે માળા પહેરે છે તો તેને ગંદા હાથથી ના અડવું જોઈએ

અને ના તો કોઈને અડવા દેવું જોઈએ, તે ખુબ જ પવિત્ર હોય છે. તાવીજને કે માંદળિયું ને ગંદા હાથથી અડવાથી તે અપવિત્ર થઇ જાય છે. તેમેજ જે લોકો તાવીજ પહેરીને શરાબ કે કોઈ અન્ય પ્રકારનો નશો કરે અથવાતો કોઈ અપવિત્ર સ્થાન પર જાય તો તેમના જીવન માં ખુબજ કષ્ટ આવી શકે છે.એવું માનવામાં આવે છે કે તાવીજ પહેરવાથી દેવી દેવતાઓ ની નજર તમારા ઉપર રહે છે.

એની કૃપા ના કારણે તમારા દરેક કામ પણ થઇ જાય છે. સારા અને શુભ તાવીજ કે માળ ખુબ જ અસરકારક હોય છે. કહેવાય છે કે માંદળિયું કે તાવીજ પહેરવાથી દરેક પ્રકારની બાધાઓ થી બચી શકાય છે.કોઈક ની ખરાબ નજર થી બચી શકાય છે. ભૂત પ્રેત કે કોઈના દર થી પણ બચી શકાય છે, કોઈ પણ પ્રકારના સંકટ થી બચવા માટે તાવીજનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ દરેક બાબતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ક્યારેય પણ તાવીજ નો કોઈ ખરાબ મતલબ ન કાઢવો જોઈએ.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago