જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો, જ્યોતિષીઓ અને હસ્તકલા નિષ્ણાતો માને છે કે સપના ભવિષ્યની ઘણી ઘટનાઓનું સૂચક આપે છે કે જે સાંકેતિક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક સપના પાછળ એક વિશેષ અર્થ છુપાયેલ હોય છે. માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા.
પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે જયારે બ્રહ્મમુહૂર્ત માં જોવાયેલ સ્વપ્ન દસ દિવસમાં પરિપૂર્ણ થાય છે. ઘણી સમાન વસ્તુઓ છે, ઘણી માન્યતાઓ છે. અહીં અમે તમને એવા ઘણા સંકેતો અને એનાથી પ્રાપ્ત થતા ફળો જણાવવા જઈ રહ્યા છીએ.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…