જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો, જ્યોતિષીઓ અને હસ્તકલા નિષ્ણાતો માને છે કે સપના ભવિષ્યની ઘણી ઘટનાઓનું સૂચક આપે છે કે જે સાંકેતિક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક સપના પાછળ એક વિશેષ અર્થ છુપાયેલ હોય છે. માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા.
પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે જયારે બ્રહ્મમુહૂર્ત માં જોવાયેલ સ્વપ્ન દસ દિવસમાં પરિપૂર્ણ થાય છે. ઘણી સમાન વસ્તુઓ છે, ઘણી માન્યતાઓ છે. અહીં અમે તમને એવા ઘણા સંકેતો અને એનાથી પ્રાપ્ત થતા ફળો જણાવવા જઈ રહ્યા છીએ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…