ઉપયોગી ટીપ્સ

વાળને કાળા અને સિલ્કી બનાવવા માટે આ કુદરતી મહેંદી કરશે ખુબ જ મદદ, આ રીતે કરો એનો ઉપયોગ..

આજકાલ શહેરોમાં વધારે પડતા પ્રદૂષણના કારણે લોકોને હંમેશા વાળ અને ચામડી ની સમસ્યા રહેતી હોય છે. દરેક યુવતી તેમજ સ્ત્રી મહિલાઓની ઇચ્છા હોય છે. કે તેમના વાળ ઘાટા, કાળા, લાંબા અને સિલ્કી અને સ્વસ્થ રહે. પરંતુ દરેક યુવતીના વાળ કાળા અને લાંબા રાખવા માટે પણ આ બધી મહેનત કરતી હોય છે.

તે બજારમાં મળતી કોસ્મેટિક્સ આઈટમ નો ઉપયોગ કરતી હોય છે. આજકાલના મોર્ડન યુગમાં દરેક વ્યક્તિ બજારમાં મળતા કેમિકલ તથા શેમ્પુ તથા વાળમાં નાખવાના તેલ નો ઉપયોગ કરતા હોય છે. તેથી તેમના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જતાં હોય છે.

જો કોઈપણ વ્યક્તિના વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે તો તે વ્યક્તિ તેમને વાળ હંમેશા કાળા કરવાની પ્રયત્ન કરતો હોય છે. પરંતુ વાળ કાળા કરવા માટે બજારમાં મળતા હેર કલર નો ઉપયોગ કરતો હોય છે. પરંતુ તેમની મદદથી વાર ફક્ત એક કે બે મહિનાથી વધારે વાળ કાળા થઇ શકતા નથી અને તે ફરીથી સફેદ થવા લાગે છે.

આજે અમે તમને એક ઉપાય જણાવીશું કે જેથી સફેદ વાળ કાયમી માટે દુર થઈ જશે. આયુર્વેદિક ઉપાય સૌપ્રથમ તમારે કુદરતી તત્વોની મદદથી બનાવવાનો રહેશે.

સૌપ્રથમ આમળાનો ઝીણો ભૂકો તૈયાર કરવાનો રહેશે. જે આમળા બજારમાં સરળતાથી મળી જશે. ત્યાર બાદ આ પાવડરને અડધા લીટર પાણીમાં મિશ્ર કરવાનું છે. ઘાટું મિશ્રણ તૈયાર કરવાનું છે.

આ મિશ્રણ પાવડર રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેને ગેસ ઉપર ગરમ કરવું. ત્યાર બાદ આ મિશ્રણને થોડું ઘાટું થઇ જાય એટલે તેમાં બે ચમચી અરીઠાનો પાઉડર ઉમેરવો. આ મિશ્રણ બરાબર મિશ્ર કરી અને ત્યાર બાદ તેને ઠંડુ થવા દેવો. જ્યારે આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાર પછી આ મિશ્રણ ઉપર લીંબુ નો રસ ઉમેરવો.

હવે આ મિશ્રણ વાળમાં લગાવવા માટે તૈયાર થઈ ગયું છે.  આ મિશ્રણને વાળના મૂળ સુધી અને છેડા સુધી લગાવવા. આ મિશ્રણ વાળમાં લગાવવી અને તડકામાં 30 મિનિટ સુધી બેસવું અને વાળ આમ કરવાથી વાળ કાળા મજબૂત અને સિલ્કી બને છે. તે ઉપરાંત સફેદ વાળ માં ઘટાડો જોવા મળે છે.

જો કોઇ પણ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. તે ઉપરાંત આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછું બે ત્રણ વાર અજમાવવો. થોડા દિવસ પછી તમને તમારા વાળ કાળા થતાં જણાશે તથા વાળને કુદરતી રીતે ચમક તથા ઉર્જા પ્રાપ્ત થશે.

તે ઉપરાંત આ ઉપાય અજમાવવાનો સૌથી મોટો ફાયદો છે કે આ વખતે દરેક તત્વો તમે કુદરતી રીતે બનાવેલા તત્વોનો ઉપયોગ કરો છો. એટલા માટે વાળને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.  માથું હંમેશા ઠંડુ રહે છે. તે વ્યક્તિનું મગજ હતી શાંત રહે છે. તે ઉપરાંત તમે આમાં મહેંદી નો પાવડર તથા તથા શિકાકાઇ પાવડર નું પણ મિશ્રણ કરી શકો છો.

તેમાં પાણી મિશ્રણ કરતા જાવ અને તેનું મિશ્રણ બનાવી લો. ત્યાર બાદ એક વાસણમાં બદામનું તેલ લઇ અને તેને ગરમ કરવું. ત્યાર બાદ તેને મહેંદીમાં મિશ્ર કરી અને આ મહેંદી ને વાળ ઉપર લગાવો આમ કરવાથી વ્યક્તિના વાળ કાયમ માટે કાળા થઈ જાય છે.  સફેદ વાળ થવાની સમસ્યામાં જડમૂળથી છુટકારો મળે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago