ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય એવી વૈજયંતિમાળા પહેરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો એનાથી થતા લાભ

દુનિયાનો સૌથી મોટો ધર્મ હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. અને સનાતન ધર્મમાં અલગ અલગ પ્રકારની માન્યતા હોય છે. અને તે સાથે જ હિન્દુ ધર્મમાં પણ અલગ અલગ પ્રકારની મળવાનું ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે. અને હિન્દુ ધર્મમાં વૈજયંતી માળા નો ખૂબ જ વધારે મહત્વ છે.

વૈજયંતીમાળાને ખૂબ જ વધારે પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. અને તે વિશે હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને હિન્દુ પ્રાચીન ગ્રંથોમાં હતો આ માળાને પૃથ્વી દ્વારા શ્રીકૃષ્ણને બેટ સ્વરૂપમાં આપવામાં આવી હતી અને ભગવાન શ્રીકૃષ્ણને આમા અતિશય પ્રિય છે.

આ માળાનો ઉપયોગ પૂજાપાઠ યજ્ઞ અને તમામ પ્રકારના ધાર્મિક કાર્ય અને સાત્વિક કાર્યમાં કરવામાં આવે છે. અને પ્રાચીન ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ પવિત્ર માળાને કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે. અને જે લોકો હિન્દુ ધર્મમાં માનતા હોય ભગવાન શ્રી કૃષ્ણ માનતા હોય અને વૈષ્ણવ હોય અને માતા લક્ષ્મીના ભક્ત હોય તે લોકો દ્વારા પણ આ માળા નું સ્થાપન કરવામાં આવે છે.

આ માળાને અતિશય પવિત્ર અને શુભ ફળ આપવાવાળો મારા ગણવામાં આવે છે. આજે અમે તમને મારા ને કઈ રીતે ધારણ કરાવી અને મારા નો ધારણ કરવાથી થતા ફાયદા વિશે ની જાણકારી આપવાના છીએ આ માળાને ધારણ કરવા માટે તમારે શુક્લ પક્ષના પ્રથમ સુક્રવાર અતી શુભ માનવામાં આવે છે.

આ માળાને ધારણ કરવાની અલગ અને વિશિષ્ટ પ્રકારની રીત અને વિધિ હોય છે. અને આ મારા સવારના શુભ સમય પર સ્નાન કરી અને હોમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો 108 વાર જાપ કરી અને એક આખરી માળાનો જાપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ અને ની સહાય વ્યક્તિને તમારા ઘરે હાથે ભોજન બનાવી અને ભોજન અર્પણ કરવાનો રહેશે અને ત્યાર પછી તમે આ માળા ધારણ કરી શકો છો

સગાઈ લગ્નમાં આવતા તમામ પ્રકારના અવરોધ દૂર થાય છે. :- જો કોઈપણ યુવક કે યુવતીને તેમના લગ્ન કરવામાં કોઈ પણ અવરોધ આવતા હોય તો તેમને વૈજયંતી માળા થી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ૧૦૮ વખત જાપ કરવાનો રહેશે અને ત્યાર પછી કેળા ના ઝાડ નિયમિત રીતે પૂજા કરવાની રહેશે આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી તે યુવક અને યુવતીના લગ્નમાં અને સગાઈ માં આવતી તમામ પ્રકારની બાધાઓ દૂર થવાની શક્યતા છે.

આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો કરવા માટે :- ઘણી વખત જોયું હશે કે જીવનમાં અનેક પ્રકારની એવી પરિસ્થિતિ આવતી હોઈ શકે તે પરિસ્થિતિ દરમિયાન માણસ ખૂબ જ વધારે ડરી જતો હોય છે. આમ આવી પરિસ્થિતિમાં જિંદગીના તમામ દુઃખ દર્દ સહન કરવા માટે અને આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે પણ આ મારા અતિશય ઉપયોગી છે. અને આ માળાનો જાપ કરવાથી મનમાં આવતા તમામ ડર દૂર થશે અને મનમાં હિંમત અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે

શરીરમાં નવી સ્ફૂર્તિનો નવી ચેતના :- એટલું જ નહીં વૈજયંતી માળા ધારણ કરી અને તેને ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય કોઈપણ શુભ મુહુર્તમાં ભગવાન શ્રીકૃષ્ણને ધ્યાન ધરી અને આ માળા અર્પણ કરી શકો છો અને આ મારા સ્વીકાર કર્યા પછી માણસના શરીરમાં અલગ પ્રકારની કુરતી ઉર્જા અને ચેતનાનો સંચાર થતો હોય છે. અને આ માળા ધારણ કરવાથી માણસના શરીરમાં શેરીઓ અને સાહસિક પણ થતા હોય છે.

તેથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થતી હોય છે. અને આ માળા ધારણ કર્યા પછી વિશ્વ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો રહેશે તેથી આ માળા ગળામાં પણ ધારણ કરી શકો છો તેથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થશે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા છે. આ માણસ ધારણ કરવાથી તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવશે નહીં


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *