ધર્મ

શિવપુરાણ માં જણાવ્યા અનુસાર શિવલિંગ પર ક્યારેય ના ચડાવવી આ વસ્તુ

ભગવાન શિવ નું ભોળા નામ એટલા માટે પડ્યું કારણ કે ભગવાન શિવ ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને ભગવાન શિવ જેટલા જલ્દી પ્રસન્ન થઇ જાય છે એટલા જ જલ્દી ક્રોધિત પણ થઇ જાય છે.શિવપુરાણ માં જણાવ્યા અનુસાર ભગવાન શિવની આરાધના કરવાથી અકાલ મૃત્યુ અને કુંડળી ના દરેક પ્રકારના દોષો નું નિવારણ થઇ જાય છે.

શિવજી ને પ્રસન્ન કરવા માટે ભક્તો શિવલિંગ પર ઘણી બધી વસ્તુઓ અર્પિત કરે છે.પરંતુ ઘણી વાર ભૂલથી એવી પણ વસ્તુઓ અર્પણ કરી દે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક શુભ કાર્ય અને પૂજા પાઠમાં શંખ નો પ્રયોગ શુભ માનવામાં આવે છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં શંખ ને વર્જિત માનવામાં આવે છે.

તુલસીના છોડ ને હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ આપવામાં આવે છે. અને ખુબજ શુભ માનવામા આવે દરેક પ્રકારના શુભ કાર્યો માં તુલસી ના પાન નો પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ તુલસીના પાન ને શિવલિંગ પર ચડાવવાની મનાઈ કરેલ છે.હકીકતમાં ભગવાન શિવજી તુલસીના અસુર પતિ નો વધ કર્યો હતો. શિવલિંગ પર તાલ નો પ્રયોગ પણ ના કરવો જોઈએ.

ભગવાન શિવ ને ચોખા ચડાવવા બાબતે શાસ્ત્રોમાં કહ્યું છે કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે.તેથી આવા ચોખા શિવલિંગ પર ના ચડાવવા જોઈએ. શિવલિંગ પર ભૂલથી પણ ક્યારેય સિંદુર અથવા કંકુ ના ચડાવવું જોઈએ. કંકુ ને સૌભાગ્ય નું પ્રતિક માનવામાં આવે છે. જયારે ભગવાન શિવ વૈરાગી છે.

તેથી ભગવાન શિવને કંકુ નથી ચડાવામાં આવતું.હળદર નો સબંધ પણ સૌભાગ્ય સાથે હોય છે, તેથી એ ભગવાન શિવજી ને નથી ચડાવામાં આવતી. શિવલિંગ પર ક્યારેય નારીયેલ પાણી થી અભિષેક ના કરવો જોઈએ. નારીયેલ દેવી લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે. તેથી તે શિવજીને અર્પણ નથી થતું.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago