જાણવા જેવું

અનેક મનોકામના પૂરી કરવા માટે શનિવારના દિવસે કરો આ કામ

શનિદેવ એકમાત્ર એવા દેવ છે. જેની પૂજા લોકો ડરના કારણે કરે છે એવું નથી શનિદેવ ન્યાયના દેવતા છે જે માણસને તેના કર્મના હિસાબે ફળ આપે છે. ગ્રહોમાં શનીદેવને કર્મોના ફળ આપવા વાળા માનવામાં આવે છે,મોટાભાગે શનિવારે શનિદેવને તેલ ચડે છે, તેલ અને શની વચ્ચે શું સંબંધ છે એવું શું છે કે શનિદેવને તેલ ચડાવામાં આવે છે?તેની પાછળ બે પૌરાણિક કથા છે.

ચાલો જાણીએ શનિદેવને તેલ ચડાવાનું કારણ અને તેની પહેલી કથાનો સંબંધ છે રાવણ. માનવામાં આવે છેકે રાવણ પોતાના અહંકારમા ચુર હતો તેને પોતાના બળથી બધા ગ્રહોને બંદી બનાવી લીધા હતા.શનિદેવને પણ તેને બંદી ગ્રહમાં ઊંધાં લટકાવી દીધા હતા. તેજ સમયે હનુમાનજી રામજીના દૂત બનીને લંકા ગયા હતા.

રાવણે અહંકારમાં આવી હનુમાનજીની પૂછડી પર આગ લગાવી દીધી હતી. એ જ વાત પર ક્રોધિત થઇ તેણે પૂરી લંકા પર આગ લગાવી દીધી હતી.લંકા બળી ગઈ અને બધા ગ્રહ આઝાદ થઈ ગયા પણ ઉંધા લટકવાના કારણે શનીના શરીરમાં ભયંકર પીડા થતી હતી અને તે દુખાવાના કારણે અવાજ કરી રહ્યા હતા.

શનીના દુખાવાને શાંત કરવા માટે હનુમાનજીએ તેના શરીર પર તેલની માલીશ કરી હતીઅને શનીને દુખાવાથી મુક્ત કર્યા હતા તે સમયે શનિએ કહ્યું કે જેકોઈ શ્રદ્ધાથી મને તેલ ચડાવશે તેને બધી સમસ્યાથી મુક્તિ મળશે. ત્યારથી શનિદેવને તેલ ચડવાની પરંપરા શરુ થઇ હતી. શનીદેવને પોતાના બળ અને પરાક્રમ પર ઘમંડ થઇ ગયો હતો.

પણ તે સમયે ભગવાન હનુમાનના બળ અને પરાક્રમની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી. જયારે શનિદેવને હનુમાનજી વિશે ખબર પડી તો તે તેની સાથે યુધ્ધ કરવા નીકળી પડ્યાજયારે શની હનુમાનજી પાસે પહોચ્યા તો તેણે જોયું તો તે એક શાંત જગ્યા પર પોતાના સ્વામી રામની ભક્તિમાં લીન થઈને બેઠા હતા. શનિદેવે તેને જોતાજ યુધ્ધ માટે લલકાર્યા.

જયારે ભગવાન હનુમાનજી એ શનિદેવની લલકાર સાંભળી તો તે તેને સમજવા માટે પહોચ્યા. પણ શનિદેવ એ એકવાત પણ ના માની અને યુધ્ધ માટે ઉઠ્યા.ત્યારબાદ બંને વચ્ચે ધમાસાન યુધ્ધ થયું. યુધ્ધમાં શનિદેવ હનુમાનજીથી હારીને ખરાબ રીતે ઘાયલ થઇ ગયા, જેના કારણે તેના શરીરમાં પીડા થવા લાગી. ત્યાર બાદ હનુમાનજીએ શનિદેવને તેલ લાગવા માટે આપ્યું

જેનાથી તેનો બધો દુખાવો ગાયબ થઇ ગયો.તેજ કારણે શનિદેવ એ કહ્યું કે જે મને સાચા મનથી તેલ ચડાવશે હું તેની બધી પીડા લઇ લઈશ અને બધી મનોકામના પૂરી કરીશ. તે કારણે ત્યારથી શનિદેવને તેલ ચડાવાની પરંપરા શરુ થઇ અને શનિવારનો દિવસે શનિદેવ પર તેલ ચડાવાથી મનોકામના જલ્દી પૂરી થાય છે.

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago