સફળતા તે ઉપરાંત જીવનમાં આવનારી મુશ્કેલીઓ આવતી હોય છે. અને જો માણસના જીવનમાં ગ્રહ નક્ષત્ર ની પરિસ્થિતિ યોગ્ય હોય તો માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ જો માણસના જીવનમાં ગ્રહ નક્ષત્ર ની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો માણસના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે.
આવી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિને પોતાની કુંડળીમાં શનિ દેવનો સ્થાન યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થાન ઉપર હોય તો તમને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની કે જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી થતી નથી શનિદેવને ન્યાયના દેવતા ગણવામાં આવે છે.
જો કોઇ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ દેવ સ્થાન અથવા શનિદેવના દોષથી મુક્તિ મેળવવા માંગતા હોય તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. શનિવારના દિવસે હનુમાનદાદા તેમજ શનિદેવનો દિવસ માનવામાં આવે છે.
શનિવારના દિવસે દરેક લોકો પીપળના વૃક્ષની પૂજા કરતા હોય છે. આ દિવસે સંધ્યા સમયે પીપળાના ઝાડની નીચે અને એક ઘીનો દીવો પ્રગટાવવા નો રહેશે. પરંતુ શા માટે તમે આ દીવો પ્રગટાવી રહ્યા છો તે જાણવું પણ અતિશય આવશ્યક છે.હિન્દુ ધર્મશાસ્ત્ર વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પીપળામાં તમામ પ્રકારના દેવી દેવતાઓનો વાસ છે.
એટલા માટે હિન્દુ ધર્મમાં પીપળાના પાનથી શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ જણાવવામાં આવ્યું છે. કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય પીપળામાં વાસ કરે છે.બ્રહ્મા ભગવાન પીપળાના ઝાડ અને મધ્યમાં વિષ્ણુ ભગવાન અને આગળ ના પાન ના ભાવ ભગવાન શિવ હોય છે.
લોકો નિયમિતરીતે પીપળાના ઝાડની આજુબાજુ ઉપાસના કરતા હોય પ્રાર્થના કરતા હોય તો તેમના જીવનમાં આવતો શનિ દોષ દૂર થાય છે.જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઇ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ હોય તેવા લોકોએ શનિવારની સન્ધ્યા સમયે શનિ મંદિરમાં તેલ અર્પણ કરવું જોઈએ
ત્યાર પછી પીપળાના ઝાડની નીચે એક સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી શનિદેવ માંથી મુક્તિ મળે છે. તમારા ધંધા માં આવતા વિઘ્નો દૂર થાય છે. તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.
શનિદેવ ની દુષ્પ્રભાવથી શનિ દોષથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શનિદેવ નો પડછાયો પીપળાના ઝાડ ઉપર અટકી જાય છે. પૌરાણિક કથામાં પીપળાનું ખૂબ જ વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે. એક સમયે સ્વર્ગ ઉપર રાક્ષસો દ્વારા શાસન કરવામાં આવતું હતું
ત્યારે કે તારા નામનો રાક્ષસ પીપળાના ઝાડ નું રૂપ લઈને યજ્ઞનો નાશ કરતો હતો પરંતુ કોઈ પણ બ્રાહ્મણ ઝાડ ઉપર પીપળાના ઝાડની ડાળી દોડવા જાય છે.ત્યારે પીપળાના ઝાડ સ્વરૂપમાં રાક્ષસે બ્રાહ્મણને ખાઈ જતો હતો અને ઋષિમુનીઓ સમજી શકતા ન હતા કે આ બ્રાહ્મણ કુમાર કેવી રીતે અદ્રશ્ય થઇ જાય છે.
એટલા માટે તમામ ઋષિમુનિઓ ભગવાનની મદદ લેવા માટે થયા અને શનિદેવને બ્રાહ્મણ અને પીપળાના ઝાડ ઉપર ગયા અને દ્વારા શનિદેવને પકડવા ત્યાર પછી શનિદેવ અને રાક્ષસો જે ખૂબ જ વધારે ભીષણ યુદ્ધ થયું હતુંશનિદેવ દ્વારા તે રાક્ષસને હત્યા કરવામાં આવી હતી
ઋષિમુનિઓ દ્વારા શનિદેવને આ પ્રસંગે પૂજા કરવામાં આવી હતી શનિદેવ દ્વારા ઋષિ મુનિઓને કહેવામાં આવ્યું હતું કે તમારા તમામ પ્રકારના હોય દૂર કરવા માટે શનિવારના દિવસે તમારે પીપળાના ઝાડની પૂજા કરવાની રહેશે.તેથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની પીડામાંથી તમને મુક્તિ મળશે. અને તમામ પ્રકારનું નહીં તમારા જીવનની સમસ્યા દૂર થશે.
Leave a Reply