જાણવા જેવું

લગ્નમાં ફેરા ફરતી વખતે દંપતિ એકબીજાને વચનો આપતા હોય છે,જાણો તેનો મતલબ

હિન્દુ ધર્મ ના લગ્ન એ સોળ સંસ્કારો માંનો એક ગણાય છે. આપણા દેશ માં લગ્ન નું ખુબ જ ખાસ મહત્વ છે. હિંદુ ધર્મ માં લગ્નનો મતલબ ૭ જન્મો નો સાથ હોય છે. લગ્ન દરમિયાન પંડિતો ઘણી ધાર્મિક વિધિઓ અને મંત્રો નો ઉચ્ચાર કરે છે. આ ધાર્મિક વિધિઓમાં છોકરો અને છોકરી અગ્નિને સાક્ષી માની ને ૭ ફેરા ફરે છે. લગ્નમાં ૭ ફેરા ફરતી વખતે, પંડિતો સંસ્કૃત ભાષામાં ૭ પ્રકારના શ્લોકો બોલે છે.

લગ્નની મુખ્ય વિધિ હોય છે અગ્નિની આસપાસ ચાર ફેરા ફરવાની. લગ્નમાં ફેરા ફરતી વખતે દંપતિ એકબીજાને વચનો આપતા હોય છે. ફેરામાં હવનકુંડની અગ્નિ વાતાવરણને શુદ્ધ કરે છે અને આ અગ્નિ નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જા ફેલાવે છે. અગ્નિ શુદ્ધિકારક પણ છે. અગ્નિના ફેરા ફરતાં દંપતિનું સ્વાસ્થ્ય સારું રહે તે છે.

तीर्थव्रतोद्योपन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्याय वामांगमायामि
तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!

અર્થ: જો તમે લગ્ન પછી કોઈપણ ઉપવાસ કે વ્રત અને કોઈપણ ધાર્મિક સ્થળે જાવ છો, તો તમારે મને તમારી સાથે લઈ જવું પડશે. જો તમે મારી સાથે સહમત છો, તો હું તમારી સાથે રહેવા તૈયાર છું.

पुज्यौ यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!

અર્થ: જેમ તમે તમારા માતાપિતાનો આદર કરો છો, તેમ તમે મારા માતાપિતાનું પણ આદર કરશો. પરિવારના ગૌરવનું પાલન કરશો. જો તમે આ માનો છો તો હું વામંગમાં તમારું આગમન સ્વીકાર કરું છું.

जीवनम अवस्थात्रये मम पालनां कुर्यात,
वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!

અર્થ: કન્યા કહે છે કે તમારે મને આ વચન આપવું પડશે કે જો તમે જીવનના ત્રણેય તબક્કામાં જ મને અનુસરશો તો હું ફક્ત તમારા વામંગ પર આવવા તૈયાર છું.

कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!

અર્થ:કન્યા ચોથા શ્લોકમાં વચન લે છે કે આજ સુધી તમે પરિવારની ચિંતાઓથી સંપૂર્ણપણે મુક્ત હતા. હવે જ્યારે તમે લગ્ન કરવા જઇ રહ્યા છો, ત્યારે તમારે તમારા પરિવારની બધી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી થી બંધાય ગયા છો. જો તમે આ ભાર સહન કરવાનું વચન આપો છો,

स्वसद्यकार्ये व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!

અર્થ:આ ફેરામાં કન્યા વચન માંગે છે કે તમે કુટુંબના વ્યવહારમાં મારો અભિપ્રાય લેશો તો જ હું તમારા વામંગમાં આવવા સંમત છું.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago