જાણવા જેવું

આ ગામના માછીમારો સમુદ્રમાં જતા પહેલા આ મંદિરમાં શીશ જરૂર નમાવે છે, જાણો કારણ

મંદિરોમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ ની પૂજા થાય છે. દરેક લોકોના પોત પોતાના આરાધ્ય દેવ છે. ત્રીદેવો અને તેમના અવતારો ને દેવી ના અલગ અલગ રૂપો ની પૂજા થાય છે.આજે અમે જે મંદિર વિશે જણાવીશું તેમાં માછલીને પૂજવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો મોટાભાગે માછીમારો આવે છે. જે સમુદ્રમાં જતા પહેલા આ મંદિરે દર્શન કરવા આવે છે.

મંદિરમાં એક મોટી વિશાળકાય માછલી ના હાડકા રાખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ગુજરાતમાં આવેલ છે. તેનું નિર્માણ ૩૦૦ વર્ષ જુનું છે. આ મંદિરને એક માછીમારે બનાવ્યું હતું અને દરરોજ પૂજા અર્ચના કરતો હતો.૩૦૦ વર્ષ પહેલા અહી એક માછીમાર રહેતો હતો તેનું નામ હતું પ્રભુ ટંડેલ.

એક રાત્રે તેણે સપનામાં જોયું કે દેવી માં એ વિશાળ માછલી નું રૂપ ધારણ કર્યું ને એ કિનારે આવી મૃત્યુ પામે છે. સવારે જાગી ને ટંડેલ એ જગ્યા એ ગયો જે જગ્યા તેણે સપનામાં જોઈ હતી.એ પૂરી રીતે આશ્ચર્ય માં પડી ગયો. જયારે તેણે એ જગ્યા પર એક વિશાલ માછલી ને જોઈ. તેને સમજી ગયું કે તેનું સપનું સાચું હતું. અને આ માછલી દેવી માં નું જ રૂપ છે.

પછી તેને માછલી માટે મંદિર બનાવવાની લગ્ન લાગી બસ થોડાક જ દિવસ માં તેણે મત્સ્ય માતા નું મંદિર બનાવડાવ્યું અને એ માછલીના હાડકાને એ મંદિરમાં અને તેની પૂજા અર્ચના કરી. આ વાત તેણે આજુ બાજુ વાળા લોકો ને પણ જણાવી. કેટલાક લોકો એ માન્યું અને કેટલાક લોકો એ મજાક સમજી. પ્રભુ ટંડેલ અને તેમાં વિશ્વાસ રાખતા લોકો નિયમિત રૂપથી આ મંદિરમાં પૂજા કરવા લાગ્યા.

મત્સ્ય દેવી ના મંદિરની મજાક બનાવવા વાળા લોકો પણ ઓછા હતા. એક દિવસ એ ગામમાં મહામારી ફેલાઈ ગઈ.દરેક બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો. અચાનક આ ગામ પર આવેલ આ વિપત્તિ ને કોઈ સમજી ના શક્યું. પ્રભુ ટંડેલ અને તેમના સાથી નિયમિત મત્સ્ય દેવીની પૂજા અર્ચના કરતા રહ્યા.

તેમની ભક્તિ ભાવના ને જોઇને દરેક ગામના લોકો આ મંદિર માં મહામારી થી બચવા પુકાર લગાવવા લાગ્યા.ચમત્કારી રૂપથી ધીરે ધીરે મહામારી આ ગામમાંથી ધીરે ધીરે દુર થઇ ગઈ. અને લોકો ની અંદર મત્સ્ય દેવી માટે અપાર શ્રદ્ધા વધી ગઈ. આજે હાલત એવી થઇ ગઈ છે કે માછીમારો સમુદ્રમાં જતા પહેલા આ મંદિરમાં શીશ જરૂર નમાવે છે.

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago