બ્યુટી

વાળને સફેદ થતાં અટકાવવા માટે કરો આ ઘરેલુ ઉપાય

જો વાળ સફેદ થઈ જતાં હોય સમય જતાં ના થાય તો આગળ જતાં તેમના વાળ સાવ સફેદ થઈ જાય છે. લગભગ બધાજ લોકો વાળ ને કાળા કરવા માટે હેર ડાય અથવા કલર નો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આવી વસ્તુ વધુ સમય સુધી ટકતી નથી, અને તે આપણાં વાળ ને નુકશાન પહોચાડે છે.એટલા માટે જ આજે અમે તમારા માટે એક એવા તેલ વિષે જણાવવા ના છે જે તમારા વાળ ને કાળા કરી નાખસે

અને તે તેલ તમારા ઘરમાં પણ બની શકે છે તો ચાલો જાણીએ તે કઈ રીતે બને છે. તે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે.તેલ બનાવવા માટે સૌપ્રથમ એલોવેરા લો ત્યારબાદ તેના માથી જેલ કાઢી લો. જેલ કાઢ્યા બાદ ગેસ પર એક વાસણ રાખો અને તેમા નારિયેળ તેલ, કેસ્ટર ઓઇલ, કલોંજી, એલોવેરા જેલ અને બાકીની દરેક વસ્તુઓ મિક્સ કરી દો.

બધીજ વસ્તુ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને 5-6 મિનિટ માટે ગરમ કરો ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહો. જો તમે તેને હલાવસો નહીં તો તે તેલ બળી જશે. તેલ થઈ જાય પછી તે ગેસ ને બંધ કરી દો અને તે તેલ ને એક વાટકા માં કાઢી લો. તેલ ને થોડી વાર ઠંડુ થવા દો, તેલ ઠંડુ થઈ જાય પછી તેને વાળ પર લગાડી લો.

જો તમારે આ તેલ ને રાખી મૂકવું હોય તો તેને કાચ ની સીસી માં ભરી ને રાખી દો.આ તેલ ને અઠવાડીયા માં 2 વખત લગાડવાનું હોય છે. જ્યારે તમે નહાવા જાવ એની 30 મિનિટ પહેલા આ તેલ લગાડવાનું હોય છે. આ તેલ ને લગાડવા પહેલા થોડું ગરમ કરી લો. ત્યારબાદ તેને રૂ દ્વારા માથામાં લગાડી અને તેની મસાજ કરો. પછી તેને ધોઈ નાખો આવું કરવાથી તમારા વાળ કાળા રહે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago