આધ્યાત્મ

હિન્દુ ધર્મ અનુસાર રક્ષા પોટલી બાંધવાથી થાય છે આટલા ફાયદાઓ

જીવનમાં દરેક વ્યક્તિ ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત કરવા માંગતો હોય છે. હિન્દુ ધર્મમાં લાલ રંગ ખૂબ જ વધારે મહત્વ હોય છે. તેના કારણે સૌભાગ્યવતી સ્ત્રીઓ દરેક શુભ અને વિશિષ્ટ પ્રસંગે લાલ કલરના કપડાં પહેરતી હોય તો લાલ રંગ પોતાના માથા ઉપર લગાવતી હોય છે.તેથી એ આપણા હાથ ઉપર પણ બાંધેલા રક્ષા પોટલી પણ લાલ રંગની હોય છે.

જેને આપણે લાલ રંગનો દોરો પણ કહીએ છીએ પરંતુ બધા વ્યક્તિને ખબર હોય છે. કે હિન્દુ ધર્મમાં રક્ષા પોટલી નું સ્થાન ખૂબ જ ઊંચું હોય છે. અને જૂની માન્યતા અનુસાર મોરલી માં ઘણી બધી છે. વિશિષ્ટ શક્તિ હોય છે.તે માણસની અંદર આવતી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર કરે છે.

તે સિવાય તેમના કાંડા ઉપર બાંધી અને માણસના જીવનમાં નકારાત્મક શક્તિ આવતી નથી અને તે દુષ્ટ શક્તિઓ નાશ પામે છે. તમને જાણકારી વસ્તુની જાણકારી આપી દઈએ કે કેટલાક લોકો તેને લાલ દોરી પણ કહે છે.પરંતુ એ મહત્વપૂર્ણ છે કે કાંડા ઉપર લાલ દોરો બાંધવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થઈ જાય છે.

તેના જ કારણે આપણા ઘરના મંદિરોમાં માં જ લાલ દોરો રાખવામાં આવે છે. તેને ઘરના અન્ય કોઇ જગ્યાએ લાભ રાખવામાં આવતો નથી અને તેમને અન્ય કોઈ મંદિરમાં બાંધ્યા પછી જ લાલ દોરો પોતાના હાથ ઉપર બાંધવામાં આવે છે.તેમ છતાં આજે અમે તમને  જણાવવાના છીએ કે તે લાલ દોરો બાંધવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે.

હવે તમે એવા ઘણા લોકો જોયા હશે કે તેમના હાથ ઉપર લાલ દોરો બાંધેલ હશે.  તમામ ગ્રહોને શાંત કરવા માટે પણ આ લાલ દોરો પહેરવામાં આવતો હોય છે. તમે જે રીતે કોઇપણ ધાતુ અથવા તત્વને રાશિ મુજબ પહેરીને તમારા માટે ફાયદો કરો છોતેવી જ રીતે લાલ દોરો પહેરવા થી શરીર અને મન ખૂબ જ વધારે મજબૂત થાય છે.  કાંડા ઉપર જમણા હાથે લાલ દોરો બાંધવાથી જીવનમાં ખૂબ જ વધારે પ્રગતિ થશે. જીવનમાં પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા આવશે. નહીં અને તમારા કામ ચોક્કસ રીતે સંપૂર્ણ સફળ થશે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago