મનોરંજન

પાખી પોતે વિનાયકને સઇ અને વિરાટને સોંપશે,,આખરે શું નિર્ણય લેશે પત્રલેખા હવે???

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છેં. હાલમાં આ સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે સઈને તેના પુત્ર વિનાયકના જીવિત હોવાની સચ્ચાઈ સામે આવી ગઈ છેં..

એટલું જ નહીં, હવે પાખીને એ પણ ખબર પડી છે કે વિરાટ અને તેનો દત્તક પુત્ર વિનુ તેનો વિનાયક છે જેને તેણે નવ મહિના સુધી તેના ગર્ભમાં ઉછેર્યો હતો.હવે સિરિયલની સ્ટોરી ખુબ જ રસપ્રદપૂર્વક ઝડપથી આગળ વધી રહી છે.

પાખી વિનાયકની સાથે પાસપોર્ટ સાથે ઘર છોડીને તેને લઈને જતી રહે છે. તેં વિનુને તેની માતા પાસે લંડન લઇ જવાનો પ્લાન બનાવે છેં. આટલું જ નહીં, સીરિયલમાં એ પણ બતાવવામાં આવશે કે કેવી રીતે પાખીને વિરાટને કહ્યા વિનાયકને સચ્ચાઈની ખબર પડી જાય છે. તે વિનાયકને એક સ્ટોરી કહીને બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ, સીરિયલમાં એક નવો ટ્રેક પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. હાલમાં પાખી વિનાયક સાથે ઘરેથી નીકળી જશે પરંતુ રસ્તામાં તેની કેબનો અકસ્માત થશે. વિરાટ, સઈ અને સમગ્ર ચવ્હાણ પરિવારને આ સમાચારની જાણ થતાં જ તેઓ બધા હોસ્પિટલ દોડી જાય છેં. જ્યાં બધાને ખબર પડશે કે પાખીની હાલત ખુબ જ નાજુક છે.

જો સીરિયલ ગોસિપના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો પાખીનો ટ્રેક ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, પાખીની ગંભીર હાલત બાદ આ રોડ અકસ્માતમાં તેનું મૃત્યુ થશે. પરંતુ, જતા પહેલા તે વિનાયકને વિરાટ અને સઈને સોંપશે. વિનાયકને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ છે પરંતુ તે જલ્દીથી સારો થઇ જાય છેં.

આગામી એપિસોડ્સમાં એ પણ બતાવવામાં આવશે કે પાખી વિરાટ અને સઈને વિનાયકનુ ધ્યાન રાખવાનું કહેશે. આ સાથે તે એમ પણ કહેશે કે વિરાટનોં સાથ તેના નસીબમાં લખાયો જ નથી.

તમને જણાવી દઈએ કે, સીરિયલમાં બતાવવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર પાખી અને વિનાયકને શોધતો જોવા મળશે. અહીં, સઈ એ સ્વીકારવા તૈયાર નથી કે પાખી અને વિનાયકના ભાગી જવા પાછળ વિરાટનો હાથ ન હતો.. આગળના એપિસોડ ખુબ જ રસપ્રદ રહેવાના છેં..

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago