નાની અનુના દુઃખમાં બોખલાઈ ગયો અનુજ, તો માયાની જાળમાં ફસાઈ અનુપમા, પતિ સાથે તૂટી ગયો સંબંધ….

સ્ટાર પ્લસની એકદમ પોપ્યુલર સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનીત ‘અનુપમા’ની આખી સ્ટોરી આજકાલ નાની અનુની આસપાસ ફરે છે..

શોમાં બતાવવામાં આવશે કે છોટી અનુ અનુજ અને અનુપમાને છોડી દેશે. પણ તેના ગયા પછી અનુજ અને અનુપમા વચ્ચે અંતર આવી જશે.આ અંતરો એટલી હદે વધી જશે કે અનુજ તેનો 26 વર્ષનો પ્રેમ ભૂલી જશે અને દરેક બાબત માટે અનુપમાને દોષ આપશે. આનસંબંધિત, રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’નો પ્રોમો વીડિયો પણ રિલીઝ થયો છે, જેણે ચાહકોના દિલ પણ તોડી નાખ્યા છે.

અનુપમા શોમાં ફરી એકવાર અનુપમાનો પતિ અનુજ તેને છોડવાની વાત કરી રહ્યો છે.અનુપમા એક જ સમયે બે દુ:ખમાંથી પસાર થઈ રહી છે.નાની અનુથી અલગ થયા બાદ હવે તે અનુજથી અલગ થવાનું દર્દ સહન કરી શકે નહિ..આવનારા એપિસોડમાં, અનુજ અનુપમાથી અલગ થતો જોવા મળશે, અનુજ અનુપમાને ખુબ જ ખરી ખોટી સંભળાવતો જોવા મળશે કે ” જ્યારે પણ તે તેની સામે આવે છે, ત્યારે તેનો આ ઘરમાં તેની સાથે દમ ગુટે છે ” અનુપમા પોતાના માટે આ બધું સાંભળીને ખૂબ દુઃખી થશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા અનેક એપિસોડમાં વનરાજે અનુપમાને ચેતવણી આપી હતી કે તે એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહી છે જે તેણે વનરાજના સમયમાં કરી હતી.પછી અનુપમાએ એ વાતને ગંભીરતાથી ન લીધી.પણ આજે વધુ પડતા આત્મવિશ્વાસની બાબતમાં અનુપમા ફરી છેતરાઈ ગઈ છે. માયાએ પણ તેનો ફાયદો ઉઠાવ્યો છે અને હવે અનુપમાનોં બીજો પતિ અનુજ પણ તેને છોડવા તૈયાર છે. આવી સ્થિતિમાં અનુપમા ભાંગી પડે છે.અનુપમાને વનરાજના આ શબ્દો ખુબ જ યાદ આવશે અને તે ખૂબ રડશે..

અનુજના ગુસ્સાનું કારણ શું છે?

અનુજ પોતાની દીકરીને યાદ કરીને નિરાશા સાથે ખૂણામાં બેઠો હશે. ત્યારે જ અનુપમા તેને સાંત્વના આપવા પહોંચશે. પરંતુ ત્યારે જ અનુજ ગુસ્સે થશે અને અનુપમા પર પ્રહાર કરશે. તે કહેશે કે જે કંઈ થઈ રહ્યું છે તે તેના કારણે થઈ રહ્યું છે. અહીં અનુપમા સમજી શકશે નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. હવે અનુજ અનુપમાથી અલગ થવા વિશે જણાવશે.અનુપમા આ સાંભળીને ચોંકી જશે.

આગળ શું થશે?

અનુજના આ વર્તનથી અનુપમા આઘાતમાં જોવા મળશે. હવે તેને શું કરવું તે સમજાતૂં નથી..જો કે તે તેની પુત્રીને લાવવા માટેના તમામ પ્રયાસો કરશે..બીજી તરફ, અનુજ અનુપમાને બધીજ બાબતો માટે કોસતો અને તેની સાથે ખરાબ વ્યવહાર કરતો જોવા મળશે. શું અનુપમા તેની પુત્રીને ફરી મળી શકશે? કે પછી અનુપમા તેની પુત્રી સાથે અનુજને હંમેશ માટે ગુમાવશે? તે જાણવું રસપ્રદ રહેશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *