જ્યોતિષ

મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.

વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ સૌથી શુભ અને કલ્યાણકાર માનવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભક્તોની ખુબજ ભીડ રહે છે. આજે અમે જણાવીશું હનુમાન સાધનાના સૌથી અચૂક અને પ્રભાવી મંત્ર…સંપત્તિ સાથે જોડાયેલ સમસ્યા હોય તો:- મંગળવારે મંદિરે જઈને હનુમાનજીની સામે ઉભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

પછી હનુમાનજી એ બુંદી અને લાડુ નો ભોગ લગાવવો, નિશ્રિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવાનો સંકલ્પ કરવો,અને ત્યાંજ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો. – ॐ मारकाय नमः આ મંત્રનો જાપ નિયમિત ૯ દિવસ સુધી કરવો.

નોકરી અથવા રોજગારીની સમસ્યા હોય તો મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ૯ લાડુ અર્પિત કરવા પછી પીપળાના પાન પર સિંદુર થી પોતાની સમસ્યા લખી હનુમાનજીના ચરણોમાં રાખવું, અને નિશ્રિત સંખ્યામાં મંત્રોનો જાપ કરવો,ત્યાર પછી ત્યાં જ બેસીને હનુમાનજીના વિશેષ મંત્રનો જાપ કરવો.

ॐ पिंगाक्षाय नमः ૯ મંગળવાર સુધી આ મંત્રનો જાપ કરવો. માન-સમ્માન અને યશની પ્રાપ્તિ માટે મંગળવારે હનુમાન મંદિરે જઈને સૌથી પહેલા રામ દરબારની સામે માથું ટેકવી પ્રણામ કરવા. પછી હનુમાનજી પાસે માન સમ્માનની પ્રાર્થના કરવી, અને નિશ્ચિત સંખ્યામાં મંત્રો નો જાપ કરવો:-ॐ व्यापकाय नमः

મહાબલી હનુમાનના સંકટહારી મંત્ર:-

  • ॐ तेजसे नम:
  • ॐ प्रसन्नात्मने नम:
  • ॐ शूराय नम:
  • ॐ शान्ताय नम:
  • ॐ मारुतात्मजाय नमः
  • ऊं हं हनुमते नम:

મંગળવારની રાત્રે મહાબલી હનુમાનજીની સામે આ મંત્રોનો ઓછામાં ઓછા ૧૦૮ વાર જાપ કરવો, દરેક સમસ્યા દુર થઇ જશે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

4 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

4 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

4 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

4 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

4 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

4 months ago