લગભગ લગ્ન પછી દરેક ઘરોમાં વ્યક્તિથી થતી હોય છે આ ભૂલ, જેનાથી થઇ શકે છે વાસ્તુ દોષ ઉત્પન્ન..

જયારે પણ લગ્ન પછી વહુ એક નવા સદસ્ય ના રૂપમાં ઘરમાં આવે છે તો તેની રહેણી કરણીના કારણે પરિવારમાં ઘણા પ્રકારના એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. ઘણા લોકો વહુ માટે નવી રૂમ અને બાથરૂમ પણ બનાવી આપે છે. તો ઘણા લોકો ઘરના સામાનને ફેરફાર કરી આપે છે. પછી લગ્નમાં મળેલ ગીફ્ટ પણ ઘરમાં જગ્યા બનાવી લે છે.

આજે અમે એવી કેટલીક ભૂલ વિશે જણાવીશું જે લગ્ન પછી લગભગ દરેક ઘરોમાં થતી હોય છે.અને આવી ભૂલો ના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જે દુર્ભાગ્ય નું કારણ બને છે. તેથી પોતાની વહુ ને દોષ આપવાના બદલે આવી ભૂલો ના કરવાની કોશિશ કરવી જોઈએ.

વહુ ઘરની લક્ષ્મી કહેવાય છે. તેથી જયારે ઘરમાં તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે અથવા કોઈ પણ પ્રકારની કોઈ હિંસા થાય તો માં લક્ષની રુષ્ટ થઇ જાય છે. ત્યાર બાદ ઘરમાં આર્થિક સ્થિતિ કમજોર થવા લાગે છે. તેથી તમારી વહુ ને દીકરી સમાન જ પ્રેમ અને ઈજ્જત આપો.લગ્ન પછી દીકરા અને વહુ ને એક નવી બેડરૂમ આપવામાં આવે છે.

એવામાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મુખ્ય વડીલ અને વહુની બેડરૂમ ની દિશા યોગ્ય હોય. દીકરા વહુના બેડરૂમને ઉત્તર દોષમાં રાખવી, અને ઘરના સ્વામી ના બેડરૂમને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં બનાવવી. વહુની બેડરૂમ દાક્ષીણ દિશામાં ભૂલથી પણ ના રાખવી. આ દિશા સૌથી વધારે નેગેટીવ એનર્જી ધરાવે છે.

જેના કરને વહુ ને ઘરમાં સૌથી વધારે લોકો સાથે જગડો થાય છે. વહુરાણી ના બેડરૂમમાં કોઈ પણ હિંસક જાનવર અથવા નેગેટીવ ઉર્જા આપનારી તસ્વીર ના લગાવવી તેની સાથે જ રૂમમાં નટરાજ ની મૂર્તિ પણ ણ રાખવી જોઈએ. તેનાથી નવી વહુનું મન નકારાત્મક ઉર્જા થી ભરાઈ જાય છે. જે આપણા પરિવાર પર ભારે પડી શકે છે. તેથી બેડરૂમમાં મન ને શાંતિ મળે એવી તસ્વીર લગાવવી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *