જ્યોતિષ

ખૂબ જ ઓછા સમયમાં કરોડપતિ બનવા માટે કરો આ ઉપાય

દરેક જણ પોતાના જીવનનિર્વાહ માટે અનેક પ્રકારે પૈસા કમાવવા માટે ઉપાય કરતો હોય છે.  આપણા દેશમાં લોકો ધર્મમાં ખૂબ જ વધારે માનતા હોય છે. તે ખૂબ જ વધારે સારી બાબત કહી શકાય આવી પરિસ્થિતિમાં લોકો પૈસા તો કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. દરેક વ્યક્તિ જાણતો હોય છે. કે હિન્દુ ધર્મમાં ચોખાને ખૂબ જ વધારે પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

જ્યારે કોઈપણ વ્યક્તિએ કંકુથી પેલા કરે છે. ત્યારે તેમની ઉપર ચોખા લગાવવામાં આવે છે.એટલા માટે ચોખાનું તિલક કરવા માટે ઉપયોગ હંમેશા કંકુની સાથે કરવામાં આવે છે. આજે અમે તમને ચોખાનું એક ખૂબ જ નાનું અને સરળ અને અસરકારક ઉપાયો વિશે જાણકારી આપવાના છીએતેમને ખૂબ જ ઓછા સમયમાં ધનવાન અને સમૃદ્ધ બનાવી શકે છે.

તો ચાલો જાણીએ કે ચોખાના આ સરળ ઉપાયોથી વ્યક્તિને જીવનમાં કઈ રીતે સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ચોખાને સંપૂર્ણતાનો પ્રતીક માનવામાં આવે છે. તેઓ દેવી-દેવતાઓને પ્રિય વાનગી છે. તેમને દેવી-દેવતાઓનું આહાર ગણવામાં આવે છે. ચોખા ફક્ત ધર્મ અને કર્મમાં જ નહીં પરંતુ તમામ પ્રકારનાં તાંત્રિક અને માનસિક ઉપાય માટે પણ વાપરવામાં આવે છે.

એટલા માટે આજે અમે તમને ચોખાના એવા કેટલાક ઉપાયો વિશે જણાવવાના છીએ.જેથી તમારા તમામ પ્રકારની સમસ્યાઓનો સરળ સમયમાં તમને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તે ઉપરાંત આજે અમે તમને ચોખાનું એક સરળ ઉપાય જણાવવાના છીએ કે તેમની મદદથી તમે ધનવાન બની શકો છો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ચોખાને સંપૂર્ણ શુદ્ધ સોનું પ્રતિક કહેવામાં આવે છે.

દેવતાઓનુ પ્રિય આહાર છે. ચોખાનું ઉલ્લેખ વાસ્તુશાસ્ત્ર સમાજશાસ્ત્ર સમુદ્રશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પોતાના એવા કેટલાક ઉપાયો જણાવવાના છે. જે તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. જો નિયમિત રીતે તમે સોમવારના દિવસે શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરો છો. આ ઉપાય કરવાથી તમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ વધારે ધનવાન બની શકો છો.

બાકી રહેલા ચોખા તમે તમારા પરિવારમાં અને જરૂરિયાતમંદ વ્યક્તિને વેચી શકો છો નિમિત્તે મહિનાઓ સુધી દર સોમવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે ચોખાના આ ઉપાયથી તમે ખૂબ જ વધારે ધનલાભ થવાની શકયતા છે.ચંદ્રમા અથવા શુભ સમયમાં સ્નાન કર્યા પછી લાલ રંગના કાપડ લેવાનું છે.

તેમાં ચોખાના 21 દાણા ગણી અને તેમાં મૂકવાના છે. તે ઉપરાંત તેમને માતા લક્ષ્મીની સામે રાખવાનો છે. આમ કરવાથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને સાચા દિલથી તેમને પ્રાર્થના કરવાની છે.આમ કરવાથી વ્યક્તિના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તે ઉપરાંત વ્યક્તિ સાથેના જણાવ્યા પ્રમાણે ચોખા ના ચાર દાણા પાકીટમાં રાખવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે.

અને તમારું કિસ્મત રાતોરાત ચમકી જાય છે. એવું કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં પૂજા થી કે જેમાં ચોખાનો ઉપયોગ ન થતો હોય ચોખા દરેક પૂજા ન હોવાથી અત્યંત ઉપયોગી સાબિત થઇ છે.દરેક શુભ કાર્ય અને દરેક ધાર્મિક વિધિમાં ચોખાનો ઉપયોગ થતો હોય છે.હાલના સમયમાં દરેક વ્યક્તિને ખૂબ જ વધારે સમ્માન કરવું હોય છે.

પરંતુ વહેલી સવારે ઊઠીને આવું કરવાથી વ્યક્તિ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.  માતા લક્ષ્મીને પણ ચોખાથી છે. જોઈએ છે.તે તમને ધનવાન બનાવી શકે છે. ઘરમાં જ  આવક પ્રાપ્ત થાય પરંતુ ઘરમાં બરકત આવતી નથી તો તમારી આવક કરતાં તમારો ખર્ચ વધી શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને જણાવાના છીએ આ ઉપાય કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થશે

જીવનમાં આવતા ખરાબ કાર્ય દૂર થવાની શક્યતા છે. તે ઉપરાંત તમારા કાર્યમાં આવતા તમામ પ્રકારના અવરોધ ઉભો થવાની શક્યતા છે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ તેમની ઇચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો તેમણે ઉમેર્યું અજમા અને તેમના મનની તમામ પ્રકારની ઇચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશેધાર્મિક સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં પણ ચોખાનો ખૂબ જ વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે.

દરેક પ્રકારની પૂજા ના કરતી વખતે દુખાવો રાખવામાં આવે છે. અને ચોખાને સંપૂર્ણતાનો પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે રાત્રી ભોજનમાં ભાત અને દહીં જેવી ચીજ વસ્તુઓ ખાવાની મનાઈ ફરમાવી છે.કારણ કે ચોખા લક્ષ્મીજીનું ખોરાક ગણવામાં આવે છે. એટલે રાત્રિના સમયે લક્ષ્મીજીનું અપમાન કરવું એટલે કે ચોખાનું સેવન કરવું હોય એટલા માટે જમતી વખતે ક્યારેય પણ ચોખાનું અપમાન ન કરવો જોઈએ

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago