જ્યોતિષ

શું તમને ખબર છે કે આ પ્રકારના ફોટા થી ઘરમાં સુખ અને શાંતિ રહેતી નથી

ઘરમાં સુખ અને શાંતિ બની રહે તે માટે લોકો ઘરમાં હનુમાનજી ના ફોટો લગાડે છે. પણ શું તમને ખબર છે કે અમુક ફોટા થી ઘરમાં સુખ અને શાંતિ રહેતી નથી. તેમાથી અમુક એવા ફોટો પણ હોય છે, જેનાથી ઘર માં નુકસાન થાય છે અને અશાંતિ છવાઇ જાય છે. તો ચાલો જાણીએ કે હનુમાનજી ના કેવા ફોટો લગાડવા અને કેવા ના લગાડવા.હનુમાનજી પોતાની છાતી ચીરતા હોય એવો ફોટો ના લગાડવો,

હનુમાનજી નો આવો ફોટો લગાડવા થી ઘર માં કોઈ પણ વ્યક્તિ ને એકબીજા સાથે બનતું નથી. હનુમાનજી લંકાદહન કરતા હોય એવો ફોટો ઘરમા ક્યારેય ના રાખવો જોઈએ. ઘરમાં લંકાદહન નો ફોટો રાખવા થી ઘરમાં અન્ન ની કમી સર્જાય છે.તમારા ઓફિસ માં ક્યારેય ના લગાડો ઉડતા હનુમાનજી નો ફોટો.

ઓફિસ માં ઉડતા હનુમાનજી નો ફોટો લગાડવાથી તણાવ ઉત્પન્ન થાય છે. હનુમાનજી, ભગવાન રામ અને ભગવાન લક્ષ્મણ ને ખંભા ઉપર બેસાડી ને લઈ જતા હોય એવા ફોટો ઘરમાં ક્યારેય ના લગાડવા, આવા ફોટો લગાડવા થી ઘર ના લોકો હંમેશા બીમાર રહે છે.બાળકો ના રૂમ માં હનુમાનજી અધ્યયન કરતાં હોય એવો ફોટો લગાડવો જોઈએ,

જેનાથી બાળકો ને ભણવામાં રષ લાગે અને તેની એકાગ્રતા પણ વધે. જ્યાં ઘરના બધાજ લોકો સાથે મળી ને જમતા હોય ત્યાં હનુમાનજી,ભગવાન રામ ,દેવી સિતા તથા ભગવાન લક્ષ્મણ એક સાથે હોય તેવો ફોટો લગાડવો જોઈએ, આવો ફોટો લગાડવા થી ઘરના લોકો એકસાથે હળીમળી ને રહે છેઘર ની બધી જ સમસ્યા દૂર થાઇ છે.

આ જ રીત નો ફોટો રસોડા માં લગાડવાથી ઘરમાં ક્યારેય અન્ન ની કમી સર્જાતી નથી.ઘરના મેઇનગેટ પર હનુમાનજી નો પંચમુખી ફોટો લગાડવો જોઈએ. હનુમાનજી ના પાંચ મોઢા હોય એવો ફોટો લગાડવા થી ઘર માં ક્યારેય નકારાત્મક શક્તિ નો પ્રવેશ થતો નથી અને ઘરમા હંમેશા સુખ અને શાંતિ નો માહોલ બની રહે છે.

 

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago