વાસ્તુશાસ્ત્ર

વાસ્તુ મુજબ ઘરમાં મંદિર બનાવતી વખતે આ વસ્તુનું રાખવું ખાસ ધ્યાન

વાસ્તુ મુજબ મંદિર ના હોય, તો પૂજા કરતી વખતે મન એકાગ્ર નથી થઇ શકતું. અને પૂજાનો પૂર્ણ લાભ નથી પ્રાપ્ત થતો. ઘર અથવા ઘરમાં મંદિર બનાવતી વખતે અમુક ખાસ વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.ઘરમાં મંદિર હંમેશા ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશામાં મંદિર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

જો કે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઘરમાં મંદિર વાસ્તુ દોષ મુક્ત હોવું જોઈએ.ઘરના મંદિરમાં ક્યારેય પણ ગણેશજીની ત્રણ મૂર્તિઓ ના રાખવી. જો ત્રણ મૂર્તિ હોય તો દરેક કાર્યમાં અડચણ આવે છે. જો પૂજા ઘરમાં બે શંખ રાખેલા હોય તો તે લઇ લેવા જોઈએ. ઘરના મંદિરની આજુ બાજુમાં શોચલાય ના હોવું જોઈએ. ઘણા લોકો રસોડામાં મંદિર રાખતા હોય છે.

વાસ્તુ મુજબ એ બિલકુલ યોગ્ય નથી. આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી. ઘરના મંદિરમાં ખુબજ મોટી મૂર્તિઓ ના રાખવી જોઈએ.જો ઘરના મંદિરમાં શિવલિંગ રાખવી હોય તો શીવલીન્ગનો આકાર આપણા અંગુઠાથી વધારે મોટો ના હોવો જોઈએ. સાથે જ મંદિરમાં વધુ મૂર્તિઓ પણ ના રાખવી જોઈએ.

ભગવાનની મૂર્તિઓ ને ઓછામાં ઓછી એકબીજાથી ૧ ઇંચ જેટલી દુર રાખવી જોઈએ.એક જ ઘરમાં એકથી વધુ મંદિર પણ ના બનાવવા જોઈએ. તેનાથી માનસિક, શારીરિક, અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મંદિરમાં ક્યારેય પણ ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. જો કોઈ મૂર્તિ ખંડિત થઇ ગઈ હોય તો તેને નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago