Category: લાઈફસ્ટાઈલ

  • મહિલાઓએ ભૂલથી પણ સોનાના આભૂષણ પગમાં ન પહેરવા, નહિ તો આ દેવી થઇ જશે ગુસ્સે

    મહિલાઓએ ભૂલથી પણ સોનાના આભૂષણ પગમાં ન પહેરવા, નહિ તો આ દેવી થઇ જશે ગુસ્સે

    આપણા હિન્દુ રિવાજોમાં ઘણી આવી બાબતો કહેવામાં આવી છે જેને સાંભળીને પછી તમેં આશ્ચર્યચકિત થઈ શકો છો પરંતુ આ એકદમ સાચી વાત છે. અપણા હિન્દુ રિવાજમાં કહ્યું છે કે સોનાના આભૂષણો ને ક્યારેય નાભિની નીચેની જગ્યાએ ન પહેરવું જોઈએ. સોનાને વિષ્ણુને સૌથી પ્રિય આભૂષણ માનવામાં આવે છે અને જ્યારે તમે સોના ને પગ પર પહેરો […]

  • પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓએ જરૂર કરવું આ કામ તેમજ આ બાબતોનું રાખવું ધ્યાન..

    પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓએ જરૂર કરવું આ કામ તેમજ આ બાબતોનું રાખવું ધ્યાન..

    મિત્રો, જ્યારે લગ્નના પવિત્ર બંધને એક પુરુષ અને સ્ત્રી બંધાય છે ત્યારે ફક્ત તે બંને જ એકસાથે નથી જોડાતા પરંતુ, તેમના જીવન પણ એકસાથે જોડાય છે. શાસ્ત્રો મુજબ એક પુરુષ અને સ્ત્રી લગ્નના પવિત્ર બંધને બંધાય એટલે તેમના તમામ કાર્યોની અસર એકબીજાના જીવન પર પડે છે, જો તમે કોઈ સકારાત્મક કાર્ય કરો તો તમારા જીવનસાથીના […]

  • માતા દુર્ગાની આ વાતોને ખાસ સ્ત્રીઓએ જીવનમાં ઉતારવી જોઈએ,નહિ આવે ક્યારેય પરેશાની..

    માતા દુર્ગાની આ વાતોને ખાસ સ્ત્રીઓએ જીવનમાં ઉતારવી જોઈએ,નહિ આવે ક્યારેય પરેશાની..

    માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ પ્રકાર ની પૂજા અર્ચના કરે છે. સ્ત્રીઓ એ માં દુર્ગા સાથે જોડાયેલી અમુક વાતો ને એમના જીવન માં જરૂર ઉતારવી જોઈએ. માં દુર્ગા દુખો ને નાશ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. એવામાં જો સ્રીઓ ઈચ્છે કે તે પોતાની બધી મુશ્કેલીઓ થી સરળતાથી લડી શકે, તો તેને […]

  • લીલા વટાણાનું સેવન કરવાથી મળે છે અનેક ફાયદા.. આંખ માટે પણ છે ફાયદાકારક..

    લીલા વટાણાનું સેવન કરવાથી મળે છે અનેક ફાયદા.. આંખ માટે પણ છે ફાયદાકારક..

    શિયાળાની સિઝનમાં રંગબેરંગી શાકભાજીઓની સાથે જ લીલા વટાણા ખૂબ પસંદ કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે પણ એનું સેવન ફાયદાકારક છે. એમાં પ્રોટીન ફાઇબર વિટામિન્સ ફોસ્ફરસ પોટેશિયમ આયરન મેગ્નેશિયમ કોપર અને ઝીંક જેવા પોષક તત્વો મળી આવે છે. એનાથી આંખોની રોશની વધવાની સાથે દિલ મજબૂત બનાવે છે. શાકાહારી લોકોને વટાણામાંથી સારું પ્રોટીન મળે છે. વટાણામાં […]

  • ક્યારેય પણ મહિલાઓએ સ્તન સાથે ન કરવી આ ભૂલ, નહિ તો આવી શકે છે ગંભીર પરિણામ…

    ક્યારેય પણ મહિલાઓએ સ્તન સાથે ન કરવી આ ભૂલ, નહિ તો આવી શકે છે ગંભીર પરિણામ…

    કોઇપણ મહિલાના શરીરમાં બ્રેસ્ટ્સને એટ્રેક્ટિવ ભાગ માનવામાં આવે છે. દરેક મહિલાઓ ઇચ્છે કે તેમનું ફિગર સારુ દેખાય. મહિલાઓ પણ તેમની સુંદરતા યથાવત રાખવા માટે કોશિશ કરે છે. પરંતુ અજાણતા કેટલીક વસ્તુઓ એવી થાય છે જેનાથી તમને અનેક સમસ્યાઓ થાય છે. તો આવો જોઇએ કઇ તે ભૂલો છે જેનાથી તમને સ્તનને લગતી મુશ્કેલીઓ થાય છે. -જો […]

  • વાસ્તુશાસ્ત્ર મુજબ આ સમયે ક્યારેય ન કરવો રોમાન્સ, નહિ તો લગ્નજીવનમાં આવી શકે છે સમસ્યાઓ..

    વાસ્તુશાસ્ત્ર મુજબ આ સમયે ક્યારેય ન કરવો રોમાન્સ, નહિ તો લગ્નજીવનમાં આવી શકે છે સમસ્યાઓ..

    વિશે તમે જેટલું જાણો છો, તેટલું ઓછું છે. આ માત્ર તમને ખુશી જ નથી આપતો પણ ક્યારેક નિઃરસ પણ કરી શકે છે. સંભોગ શરીરમાં વાયુને વધારે છે આથી તેને કરતા પહેલા મોસમ, સમય અને ખાન-પાન જેવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના લોકો રાતના સમયે સંભોગ કરવાનું પસંદ કરે છે પરંતુ આયુર્વેદમાં મોડી રાત્રે સંભોગ કરવાનું […]

  • ૧૮ વર્ષ પછી કિશોરીઓમાં થવા લાગે છે આવા બદલાવ.. જાણો

    ૧૮ વર્ષ પછી કિશોરીઓમાં થવા લાગે છે આવા બદલાવ.. જાણો

    કિશોરીઓનું વિકાસ ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચાયેલું છે: પ્રારંભિક કિશોરાવસ્થા, મધ્ય કિશોરાવસ્થા અને અંતમાં કિશોરાવસ્થા. પ્રારંભિક કિશોરાવસ્થામાં 11 થી 13 વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે. મધ્ય કિશોરાવસ્થામાં 14 થી 18 કિશોરીઓનો સમાવેશ થાય છે અને અંતમાં કિશોરાવસ્થા એ 19 અને 21 વર્ષની વય વચ્ચેના યુવતીઓો વચ્ચેનો ઉલ્લેખ કરે છે. જ્ઞાનાત્મક વિકાસ :- જ્ઞાનાત્મક વિકાસ તમારા […]

  • ગર્ભાવસ્થા પછી વધેલા વજનને ઓછું કરવા માંગતા હોય તો આ વસ્તુ કરશે મદદ, જાણો

    ગર્ભાવસ્થા પછી વધેલા વજનને ઓછું કરવા માંગતા હોય તો આ વસ્તુ કરશે મદદ, જાણો

    ગર્ભાવસ્થા પછી મહિલાઓ નું વજન વધી જવું એ એક સામાન્ય બાબત છે. બાળક ને જન્મ આપ્યા પછી મહિલાઓ ને નવી જીવનશૈલી ચાલુ કરવામાં પણ તકલીફ રહે છે. ગર્ભાવસ્થા પછી મહિલાઓ એ પોતાના વજન પર ધ્યાન આપવું ખુબજ જરૂરી છે. તમરા રસોડા માં જ વજ્ર ઘટાડવાનું રહસ્ય છુપાયેલું છે. રસોડામાં રહેલ મસાલા નો યોં ઉપયોગ કરીને […]

  • શરીરની આ જગ્યા પર ક્યારેય ન લગાવવો સાબુ.. નહિ તો તમને જ થઇ શકે છે નુકશાન..

    શરીરની આ જગ્યા પર ક્યારેય ન લગાવવો સાબુ.. નહિ તો તમને જ થઇ શકે છે નુકશાન..

    આરોગ્યનો અર્થ જુદા જુદા લોકો માટે જુદો છે. પરંતુ જો આપણે સાર્વત્રિક દૃષ્ટિકોણ વિશે વાત કરીએ, તો પછી પોતાને સ્વસ્થ કહેવાનો અર્થ એ હોય છે કે આપણે આપણા જીવનની બધી સામાજિક, શારીરિક અને ભાવનાત્મક પડકારોને સફળતાપૂર્વક સક્ષમ થઇ શકે. જો કે આજના સમયમાં, સ્વસ્થ રહેવા માટે ઘણી બધી આધુનિક તકનીકો હાજર છે, પરંતુ આ બધી […]

  • જો આવી વસ્તુ હાથમાંથી પડી જાય તો ગણાય છે અશુભ, જીવનમાં આવે છે પડતી..

    જો આવી વસ્તુ હાથમાંથી પડી જાય તો ગણાય છે અશુભ, જીવનમાં આવે છે પડતી..

    અન્નપૂર્ણા માતા સનાતન ધર્મ ની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. કહેવાય છે કે કોઇ અશુભ ઘટના ઘટવાની હોય તે પહેલા સંકેત મળવા લાગે છે. જો કે ખુબજ કામને લીધે અથવા થકાવટ ના કારણે […]