Category: લાઈફસ્ટાઈલ
-
ડુંગળી કાપતી વખતે વહેવા લાગે છે આંખોમાંથી આંસુ, તો અપનાવો આ સરળ રીત, જાણો વિસ્તારથી..
જ્યારે ડુંગળી કાપવામાં આવે છે, તેમાંથી એક ગેસ બહાર આવે છે. આ ગેસ પાણીના સંપર્કમાં આવ્યા પછી એસિડ બનાવે છે. આપણી આંખો આંસુની જેમ પાણીયુક્ત છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે આ ગેસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે જ્યાં તે ઇન્દ્રિયો સાથે પ્રતિક્રિયા આપે છે એસિડની રચના પછી, આપણી આંખો ઝડપથી બર્ન થવા લાગે […]
-
આ રીતે ઘરનું LPG સિલિન્ડર બુક કરાવવાથી ૨૭૦૦ રૂપિયા મળશે કેશબેક, જાણો કેવી રીતે કરવું બુક..
રસોઈ ગેસની વધતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સસ્તામાં LPG સિલિન્ડર બુક કરાવી શકો છો. વાસ્તવમાં, એક ખાસ ઓફર હેઠળ, તમે LPG સિલિન્ડરના બુકિંગ પર 2700 રૂપિયાનો બમ્પર ફાયદો થઈ શકે છે. આ ઑફરમાં તમને બીજી ઘણી ઑફર્સ અને લાભો મળશે. આ નફા માટે તમારે વધુ કઈ નહિ પણ ફક્ત ‘Paytm’ […]
-
પત્નીએ લેપટોપ અને સેલફોનને સાફ કરવા માટે પાણીથી ધોઈ નાખ્યા, પતિએ પત્નીની સફાઈની આવી આદતથી નારાજ થઈને આપ્યા છૂટાછેડા,
ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD), સાદી ભાષામાં, મગજનો એક પ્રકારનો રોગ છે, જેના કારણે ડર અથવા ધૂનથી પીડિત વ્યક્તિ, વારંવાર એક કાર્યનું પુનરાવર્તન કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે બેંગ્લોરથી સામે આવેલો મામલો પણ OCD સાથે જોડાયેલો છે, જ્યાં એક પતિએ પત્નીની સફાઈની આદતથી નારાજ થઈને છૂટાછેડા માંગ્યા છે. તે જ સમયે, પત્ની પણ પતિના […]
-
શાસ્ત્ર અનુસાર આંગળીઓના કદ પરથી જાણી શકાય છે વ્યક્તિના વર્તન વિશે, જાણો વ્યક્તિનો સ્વભાવ..
દરેક કોઈ આ જાણવા માટે ઈચ્છુક હોય છે કે તેનો અથવા પછી બીજા નો વ્યવહાર કેવો છે આગળ ચાલીને ભવિષ્ય માં આપણું જીવન કેવું હશે વગેરે?હસ્તરેખામાં શાસ્ત્ર અનુસાર દરેક આંગળીઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. હસ્તરેખા નિષ્ણાત અનુસાર કઇ આંગળી ધરાવતી વ્યક્તિ કેવી હશે તે અંગે વિગતવાર જણાવ્યું છે. આંગળીઓના કદના આધારે વ્યક્તિના વર્તનને જાણવા […]
-
રાત્રે સુતી વખતે પહેરવો આવો પોશાક, જે ગણાય છે વધારે હિતાવહ, નહિ તો બની શકે છે ચેપ જેવી સમસ્યાઓનું કારણ..
મિત્રો, શુ તમે રાત્રે યોગ્ય કપડાં પહેરીને પથારીમા સુવો છો ? જો કે આ પ્રશ્ન તમને થોડો વિચિત્ર લાગી શકે પરંતુ, શુ તમે જાણો છો કે પથારીમા અમુક સાચી રીત અને યોગ્ય વસ્તુઓનો ઉપયોગ ના કરવામાં આવે તો તમારી ઊંઘ અને આરોગ્ય પર હાનીકારક અસર પડે છે પરંતુ, જો તમે સૂતા સમયે અમુક ચીજોની કાળજી […]
-
આ બે નામવાળી વ્યક્તિ હંમેશા રહે છે એના પતિથી દુખી, આ ઉપાય કરશે મદદ..
પતિ-પત્નીનો સંબંધ આ દુનિયાનો સૌથી મહત્વનો અને ખાસ સંબંધ બાંધવામાં આવે છે. પતિ-પત્નીનો સંબંધ બધા સંબંધ થી અલગ હોય છે. લગ્ન પહેલા પતિ-પત્ની એકબીજાથી અજાણ્યા હોય છે, પરંતુ લગ્ન થયા પશ્ચાત એકબીજાને જીવનભર માટે પોતાના માની લેતા હોય છે અને એક સાથે જીવન પસાર કરે છે. બંને એકબીજાને દરેક પરિસ્થિતિઓમાં સાથ આપવાનું વચન આપે છે. […]
-
મહિલાની આવી આંખો હોય તો તે પોતાના જીવનસાથીને આપી શકે છે દગો, જાણો આંખ પરથી તેના વ્યક્તિત્વ…
સામુદ્રિક શાસ્ત્ર એ ભારતીય જ્યોતિષશાસ્ત્રનો મુખ્ય ભાગ છે. તેના આધારે, તમે વિવિધ અંગોની રચના જોઈને વ્યક્તિ વિશે કહી શકો છો. સ્ત્રીની આંખો તેના વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. આજે આ લેખમાં આપણે વાત કરીશું કે સ્ત્રીની આંખો જોઈને તેનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય. 1. જો કોઈ સ્ત્રીની આંખો વધુ લાલ હોય તો તે […]
-
હંમેશા યુવાન દેખાવા માટે કરો ડ્રાયફ્રુટનું સેવન, જાણો કેટલા પ્રમાણમાં સૂકા મેવાનું સેવન કરવું?
દરેક વ્યક્તિને સૂકા મેવાનું સેવન ખૂબ જ વધારે ભાવતું હોય છે. સુકોમેવો ખાવો એટલે કે ડ્રાયફ્રુટ ખાવું દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે. દરેક વ્યક્તિ ડ્રાયફ્રુટ્સનો સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણકારી હશે. પરંતુ શું તમને ખબર છે કે દુધ રાત્રે સૂતી વખતે પીવાય, પરંતુ અહીં રાત્રે સૂતી વખતે ક્યારેય ન ખાવું જોઇએ? તેવી […]
-
જેનો જન્મ આ રાતે થયો હોય તે બાળકમાં હોય છે વિશિષ્ટ ગુણો, જાણો એની વિશિષ્ટ આવડતો..
વ્યક્તિમાં રહેલી ખૂબી અને ખામી જાણવા ની અલગ અલગ રીત હોય છે. તે વ્યક્તિના નામ ઉપરથી પણ ઘણી બધી વિશિષ્ટ માહિતી પ્રાપ્ત કરી શકાય છે.નામ ઉપરથી વ્યક્તિ વિશે માહિતી પ્રાપ્ત કરવાનો ખૂબ જ સરળ ઉપાય છે. પરંતુ આજે અમે તમને એવી જાણકારી આપવાનો છીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનો જન્મ સમય તેમના વિશે ઘણી […]
-
દરેક પતિ-પત્નીએ જીવનને રોમાંચિત બનાવવા માટે આ બાબત ખાસ રાખવી ધ્યાનમાં..
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તથા જીવનને સફળ રીતે જીવવા માટે એ ખૂબ જ વિશિષ્ટ રીતે મહત્વનું છે કે પોતાના જીવનસાથી સાથે દરેક વસ્તુઓની જાણકારી શેર કરવી. ઘણા લોકો પોતાની ખાસ વાતોને પોતાના જીવનસાથી સાથે શેર કરતા હોતા નથી. ખાસ કરીને પોતાના ભવિષ્ય તથા પોતાની ભૂતકાળના સંબંધ વિશે પોતાના જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારની ચોખવટ […]