Category: આરોગ્ય

  • દોરડા કુદવા સ્વાસ્થ્ય માટે  ખૂબ જ ફાયદાકારક છે જાણો અનેક ફાયદાઓ…

    દોરડા કુદવા સ્વાસ્થ્ય માટે  ખૂબ જ ફાયદાકારક છે જાણો અનેક ફાયદાઓ…

    દોરડા કૂદવાથી બાળકોનુ કદ લાંબુ થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. જાડાપણુ દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ ખૂબ લાભદાયક છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં ઘણા લોકો પાસે વ્યાયામ માટે કે જીમ જવા માટે સમય નથી.સ્કીપિંગ રોલથી ઘરમાં રહીને પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડા કુદવા […]

  • અજમો ખાવાથી થશે વિવિધ ફાયદાઓ, કોરોના સમયમાં ઉપયોગ કરવાથી થશે અનેક ફાયદા….

    અજમો ખાવાથી થશે વિવિધ ફાયદાઓ, કોરોના સમયમાં ઉપયોગ કરવાથી થશે અનેક ફાયદા….

    ભારતીય રસોડામાં વાનગીઓ બનાવવામાં અજમાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. એમાં આરોગ્યવર્ધક અનોખા ગુણ છુપાયેલા છે. ઘણા લોકો અજમાનું ચૂર્ણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેતા હોય છે. એનાથી પાચનક્રિયા સારી રહે છે.તો આજે અજમાના વિશેષ ગુણો વિશે જાણીશું. અજમો ખૂબ જ ફાયદાકારક છે. અજમેરા અમુક ગુણો વિશે હજી પણ તમે અજાણો છો. […]

  • કાળી દ્રાક્ષનું સેવન કરવાથી થશે મોટામાં મોટી બીમારી દુર જાણો અનેક ફાયદાઓ

    કાળી દ્રાક્ષનું સેવન કરવાથી થશે મોટામાં મોટી બીમારી દુર જાણો અનેક ફાયદાઓ

    કાળી દ્રાક્ષમાં પોષક તત્વો વધારે હોય છે. વધુ કાળી દ્રાક્ષ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. કાળી દ્રાક્ષમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. કાળા દ્રાક્ષનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. કાળી દ્રાક્ષમા પુષ્કળ પ્રમાણ મા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરે છે. આ ઉપરાંત તેમા પોલીફેનોલ્સ જેવા તત્વો પણ રહેલા હોય […]

  • શું તમે જાણો છો નખ દ્વારા તમારું સ્વાસ્થ્ય પણ જાણી શકાય….

    શું તમે જાણો છો નખ દ્વારા તમારું સ્વાસ્થ્ય પણ જાણી શકાય….

    માનવ શરીરના ઘણા બધા આવા લક્ષણો છે કે જેને સમજીને દરેક જણ સમજી શકે છે કે તેનું સ્વાસ્થ્ય બરાબર છે કે નહીં.લક્ષણો જોવા મળતા મુખ્ય ભાગ છે આંખ, નખ વગેરે.જો તમારા નખનો રંગ બદલાઈ રહ્યો છે. તો તમે તરત જ સમજી જાઓ કે ક્યાંક કંઇક તો ખોટુ છે. ઘણીવાર આપણે આપણા નખને સુંદર બનાવવામાં વ્યસ્ત […]

  • ડાયાબિટીઝના દર્દીઓ માટે મગફળીનું સેવન કરવું છે સૌથી ઉતમ, જાણો મગફળીના વપરાશના ફાયદાઓ વિશે…

    ડાયાબિટીઝના દર્દીઓ માટે મગફળીનું સેવન કરવું છે સૌથી ઉતમ, જાણો મગફળીના વપરાશના ફાયદાઓ વિશે…

    તમે ટાઇમપાસ કરવા માટે મગફળી તો ખાધી જ હશે ? હકીકતમાં,ટ્રેન અથવા બસમાં લોકો સમય પસાર કરવા માટે મગફળી ખાય છે,તેથી ઘણા લોકો તેને ‘ટાઇમ પાસ’ પણ કહે છે.તે માત્ર સ્વાદ માટે જ પ્રખ્યાત નથી પરંતુ મગફળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન,વિટામિન,ફાઈબર,એન્ટી ઑક્સિડેન્ટ અને તત્વો મળી આવે છે. તે માત્ર ડાયાબિટીઝના […]

  • શું તમને ખબર છે, ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવાથી થાય છે અનેક લાભ, જાણો આગળ….

    શું તમને ખબર છે, ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલવાથી થાય છે અનેક લાભ, જાણો આગળ….

    વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાણી-પીણીના કારણે લોકો કોઇને કોઇ બીમારીથી પીડાતા હોય છે. જેને કારણે કેટલીક વખત ડોક્ટર્સ આ બીમારીઓથી બચવા માટે સવારે ઘાસ પર ચાલવાની સલાહ આપે છે એટલે પ્રકૃતિ દ્વારા તમે કેટલીક બીમારીઓને દૂર કરી શકો છો. રોજ સવાર- સાંજ ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાથી આંખો પર સારી અસર પડે છે અને […]

  • શિયાળાની ઋતુમાં માથાનો ભાગ ઢાંકવાથી શરીર રહે છે તંદુરસ્ત, જાણો આગળ…

    શિયાળાની ઋતુમાં માથાનો ભાગ ઢાંકવાથી શરીર રહે છે તંદુરસ્ત, જાણો આગળ…

    શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપથી બચવા માટે ઘરના વડીલો માથું ઢાંકવાની સલાહ આપે છે, એટલે કે ઠંડી હવાથી બચવા માટે તમારે માથા પર ટોપી પહેરવી જોઈએ. આયુર્વેદિક ચિકિત્સક ડૉ. નીતિકા કોહલીએ પણ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે શિયાળા દરમિયાન તમારે તમારા માથાને કેપ અથવા દુપટ્ટા […]

  • ખજૂરના સેવનથી અનેક બીમારીઓ થશે દુર જાણો…

    ખજૂરના સેવનથી અનેક બીમારીઓ થશે દુર જાણો…

    તેઓ તમારા જ્ઞાનાત્મક શક્તિમાં સુધારો કરી શકે છેઆધુનિક અભ્યાસો મુજબ, ખજૂર ઓક્સિડેટીવ તણાવ અને તમારા મગજના કોશિકાઓના નુકસાનથી અન્ય પ્રકારની બળતરાને અટકાવે છે. આમ, વૃદ્ધ લોકોમાં મજ્જાતંતુઓની અધોગતિ અટકાવવામાં આવી શકે છે, જે પરિબળ તેમની યાદશક્તિ અને અન્ય જ્ઞાનાત્મક શક્તિઓ વધારવા માટે જાણીતા છે. તમારી શારીરિક ઊર્જા વધારવા :- ખજૂરમાં ઉચ્ચ સ્તરની કુદરતી શર્કરા હોય […]

  • આ ભાજીનું દરરોજ સેવન કરવાથી થાય છે કેન્સર જેવા રોગ દુર,અને જાણો બીજા લાભો….

    આ ભાજીનું દરરોજ સેવન કરવાથી થાય છે કેન્સર જેવા રોગ દુર,અને જાણો બીજા લાભો….

    કેન્સર એ કોઇ એક જ બીમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમૂહ છે. કેન્સર ૧૦૦ કરતાં પણ વધારે પ્રકારનું હોય છે. મોટાભાગના કેન્સરનું નામ કયા અંગ અથવા કયા પ્રકારના કોષથી તેની શરૂઆત થાય છે તેનાં પરથી હોય છે. કેન્સર શબ્દ એ બીમારી માટે વાપરવામાં આવે છે જેમાં અસામાન્ય કોષોનું અનિયંત્રિતપણે વિભાજન થયા કરે છે […]

  • જમરૂખના ઝાડના ફળ અને પાંદડા છે ખુબ જ લાભદાયક, બ્લડ પ્રેશર અને પાચક શક્તિને બનાવે મજબૂત

    જમરૂખના ઝાડના ફળ અને પાંદડા છે ખુબ જ લાભદાયક, બ્લડ પ્રેશર અને પાચક શક્તિને બનાવે મજબૂત

    જમરૂખ એક એવું ફળ માનવામાં આવે છે જેના ઘણા ફાયદા થાય છે. આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે પોષણથી ભરપુર છે.આ ફળ દરેક વ્યક્તિ ખાવાનું પસંદ છે અને ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે કે જેને જમરૂખ ન ગમતું હોય. જમરૂખ ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે જે તમારા તમારા બ્લડ પ્રેશર અને […]