આધ્યાત્મ

ભગવાન શ્રી કૃષ્ણની આ એક એવી દિવ્ય વસ્તુ, જે આફતોને દુર ભગાવવા માટે કરશે મદદ… ઘણી મુશ્કેલી થઇ જશે દુર..

જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય અને દરેક લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અલગ-અલગ ઉપાયો અપનાવો તો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે લોકોના જીવનમાં પરેશાનીઓ દૂર થવાનું નામ નથી લેતી એ લોકોને પરેશાની માંથી દૂર કરવાનું આજે અમે તમને એક ઉપાય જણાવવાના છીએ

વ્યક્તિને દુઃખ ચારેબાજુથી ઘેરી લે છે. ત્યારે તેમને ભગવાન ની યાદ આવતી હોય છે. અને ત્યારે તે ભગવાનના ચરણમાં જતા હોય છે. આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણની એક એવી ખાસ વસ્તુ વિશે. જાણકારી આપવાના છીએ જે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ વધારે પ્રિય છે. અને તેની સાથે જોડાયેલા ઉપાય વિશે. પણ જાણકારી આપીશું

જે ઉપાય કરવાથી તમારી દરેક મુશ્કેલીઓનું સરળ સમાધાન થઇ જશે. આ દરેક વ્યક્તિને ખબર હોય છે કે ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી અને મોરપીછ ખૂબ જ વધારે પ્રિય હતા અને તો ચાલો જઈએ મોરપિચ્છ નું શું મહત્વ છે.

પાકીટમાં મોરપિચ્છ :- જો કોઈ પણ વ્યક્તિને પૈસાની અછત હોય જીવનમાં પૈસાની લગતી સમસ્યાનો સામનો કરવો પડતો હોય કે જીવનમાં પૈસાની તંગી હોય તો તે વ્યક્તિએ પાકીટમાં મોરપિચ્છ શીખવું જોઈએ. તેમના પાકીટમાં ક્યારેય પણ પૈસા ખાલી થશે નહીં. તે ઉપરાંત એક પણ રૂપિયો રાખ્યો ન હોય તે સિવાય તમે પર્સમાં મોરપીંછ રાખો છો, તો તમારે પૈસા ને લગતી કોઈપણ સમસ્યા દૂર થશે. અને પૈસા પ્રાપ્ત થવામાં છે. કોઈપણ બાધા હશે. તે પણ દૂર થશે.

દુશ્મન ને દૂર ભગાવવા માટે :- આજકાલ માણસોને દુશ્મન માં વધારો થતો જોતો હોય છે. તેમને મિત્રો કરતા દુશ્મનો વધારે હોય છે. તે ઉપરાંત દુશ્મનોને પરાસ્ત કરવા માટે મંગળવારના દિવસે ભગવાન કૃષ્ણના મોરપિચ્છ ઉપર તમારા દુશ્મન નું નામ રાખી અને તેમને હનુમાનજીના મંદિરે નથી જાવું. સવારે આ મોરપીંછને પાણીમાં પધરાવી દેવું આમ કરવાથી તમારા દુશ્મનો તમારાથી નાશ પામશે.

જો કોઈપણ વ્યક્તિને ભયાનક સપના આવતા હોય તો તે દૂર કરવા માટે તમે ઘણા બધા ઉપાય જણાવી શકો છો. ઘણી વાર બાળકોને અને વડીલોને ખૂબ જ ભયાનક સપના આવતા હોય છે. તેના કારણે તેમને ખૂબ જ વધારે ડર લાગતો હોય છે. અને ઘણીવાર આદર હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ વધારો કરી શકે છે.

રાત્રે સૂતા સમયે તકિયા નીચે મોરપિચ્છ રાખવામાં આવે તો વ્યક્તિને કોઈપણ પ્રકારના ખરાબ સપના આવતા નથી તે ઉપરાંત તેમને ઊંઘ સરસ આવે છે. તે ઉપરાંત જીવનમાં તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. જો કોઈ પણ બાળકનું મન અભ્યાસમાં કેન્દ્રિત ન થતું હોય તો તેમના માતા-પિતા પણ પૂર્ણ પણે પરેષાન થઇ જતા હોય છે.

ઘણીવાર બાળકને એવું ફરિયાદ હોય છે. કે તેનું વાંચન તો ખૂબ જ વધારે કરે છે. પરંતુ તેમને યાદ રહેતું નથી અને તેમને તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થતો નથી તો તમારે તેમની પુસ્તકમાં મોરપિચ્છ સાથે લેવાનું છે. આ મોરપિચ્છ થી  બાળકનું ધ્યાન અને તેમના અભ્યાસમાં રહેશે. અને તેમને અભ્યાસમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે.

એટલું જ નહીં તેમને માણસનો માનસિક વિકાસ પણ ખૂબ જ વધારે થશે. જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય અને દરેક લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અલગ-અલગ ઉપાયો અપનાવો તો હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે લોકોના જીવનમાં પરેશાનીઓ દૂર થવાનું નામ નથી લેતી એ લોકોને પરેશાની માંથી દૂર કરવાનું આજે અમે તમને એક ઉપાય જણાવવાના છીએ વ્યક્તિને દુઃખ ચારેબાજુથી ઘેરી લે છે. ત્યારે તેમને ભગવાન ની યાદ આવતી હોય છે. અને ત્યારે તે ભગવાનના ચરણમાં જતા હોય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago