જ્યોતિષ

આ ઉપાય કરવાથી અટવાયેલા નાણાં પણ પ્રાપ્ત થશે અને જે પણ કાર્ય ઈચ્છો તે આસાનીથી પૂરા કરી શકો છો

ખુબ જ પરીશ્રમ કરતા હોઈએ છીએ તો એ માત્ર આપણા સપનાઓને સાકાર કરવા માટે. મિત્રો અમીર બનવુ એ બધા વ્યક્તિઓનુ સ્વપ્ન રહેલુ હોય છે. પણ આ સ્વપ્ન કેટલા વ્યક્તિઓનુ પૂર્ણ થાય છે.દરેક માનવી પોતાના જીવનમા સફળ થવા માગે છે અને ખુબ જ વધારે નાણા કમાવવા ઈચ્છતો હોય છે. અને આ વ્યક્તિઓમાથી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવામા અમુક જ વ્યક્તિઓ સફળ થઈ શકે છે.

આજના આ લેખના માધ્યમથી અમે તમને ઘણા એવા નૂસ્ખાઓ જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા માટે ઘણા લાભદાયી સાબિત થાય છે. ઘણા એવા લોકો પણ હોય છે કે જે વ્યક્તિઓ નાણા કમાવવાની ઈચ્છા તો ધરાવે છે પણ તેને આર્થિક સમસ્યાઓ અડચણરૂપ થતી હોય છે. જે પણ વ્યક્તિ નાણા કમાવવાની ઈચ્ચા ધરાવે છે

તેમણે આ નાના નારીયેળનો આ નૂસ્ખો તમારે એક વાર અવશ્યપણે અપનાવવો જોઈએ. જેનાથી તમને નાણાની કોઈપણ સમસ્યા નહી રહે. આ નૂસ્ખાને કરવા માટે તમારે કોઈ પણ સારા સમયે શુભ ચોઘડીયા જોઈને મુહુર્ત અનુસાર તમારે ૧૧ નાના નાના શ્રીફળ ને લાવવાના છે. અને આ નાના નાના શ્રીફળને તમારે જે જગ્યાએ પૂજન અર્ચન કરતા હોવ તે સ્થાને માતા લક્ષ્મિની મૂર્તિની સામે મુકવાના છે.

આ નૂસ્ખો અપનાવવાથી તમને ઘણી જાતના લાભ પ્રાપ્ત થશે.ત્યારા પછી આ નાના નાના નારીયેળને તમારે માતા લક્ષ્મિના ચરણોમા ચડાવવાના છે. અને ત્યાર બાદ તમારે અહી દર્શાવેલ મંત્રોનો જાપ અવશ્ય કરવાનુ છે. આ મંત્ર નીચે આપેલ છે :‘ॐ महालक्ष्म्यै च विद्महे विष्णु पत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ‘ તમારે આ મંત્રોનો જાપ નિત્ય કરવા.

આમ કરવાથી આર્થિક સમસ્યાઓમાથી છૂટકારો મળે છે.આ ઉપરાંત એક લાલ રંગનુ કાપડ લેવાનુ છે અને આ લાલ રંગના કાપડમા તમારે નાના નાના ૧૧ નારીયેળને બાંધીને આ લાલ કપડાને તમારા લોકરમા મુકવાના છે અથવા તો તમે જે જગ્યાએ નજર રાખતા હોય એવા સ્થાન પર આ લાલ કપડામા વિટેલા નારીયેળને મૂકી દો. આ કપડામા બાંધેલા નારીયેળને વેપાર સ્થાને રાખી શકાય છે.

જો અહી દર્શાવેલા તમામ નૂસ્ખાઓ અપનાવવામા આવે છે તો તમે નાણાને લગતી સમસ્યામાથી છૂટકારો મેળવી શકો  છો. આમ કરવાથીતમામ સપનાઓ પણ પુરા થઈ જશે. અને તમને કોઈ પણ જાતની સમસ્યા માથી પણ રાહત મળી જશે.અટવાયેલા રૂપિયા પણ  પ્રાપ્ત થશે. તમે જે પણ કાર્ય ઈચ્છો તે તમે આસાનીથી પૂરા કરી શકો છો અને તમે સફળતાના શિખરો પર ટોચના સ્થાને પહોચી શકો છો.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago