ટીવી શો ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું જ હશે કે અનુજ કાપડિયા અને અંકુશને માયાનું સત્ય જાણવા મળ્યું છેં.અનુજ અને અંકુશ આ રાઝ કોઈને પણ જણાવતા નથી અને પોતાની પાસે જ રાખે છેં.
અને નક્કી કરે છે કે અનુના જન્મદિવસની ઉજવણી પછી તેઓ માયાનું સત્ય બહાર લાવશે.આગામી એપિસોડમાં, માયા અનુપમાની સામે પોતાનું દુઃખ શેર કરે છે. તેં અનુપમાને તેની ગરીબીની સ્ટોરી શેર કરી અને સમજાવે છે કે તેએ શા માટે તેણીની પુત્રીને અનાથાશ્રમમાં છોડી દેવી પડી.
માયા કહે છે કે તેની પાસે અનુની સંભાળ રાખવા માટે પૂરતા પૈસા નહોતા. તે પેટે પાટા બાંધીને પણ અનુ માટે ભેટો લાવતી હતી. તે પોતાની દીકરીને આમ ગરીબીમાં જોવા નથી માંગતી. જો કે, જ્યારે અનુપમા માયાને અનુના પિતા વિશે પૂછે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે.તે અનુના પિતા વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
માયાને અનુજ પર શંકા જાય છેં.
આ પછી અનુપમા અને માયા અનુ માટે ખરીદી કરવા જાય છે. માયા કહે છે કે તે ઘરનાં ડેકોરેશનની જવાબદારી સંભાડશે. જેના પર અનુપમા નારાજ થઇ જાય છેં..આ પછી, માયા અનુપમાને વિનંતી કરે છે કે તે આજે રાત્રે અનુ સાથે સૂવા માંગે છે જેથી તે તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકે.અનુપમા મૂંઝાઈ જાય છે, પણ અનુજ માયાને હા કહે છે.અનુજની પ્રતિક્રિયાઓ જોઈને માયાને શંકા જાય છેં કે તે ચોક્કસપણે તેના વિશે કંઈક જાણતો હશે.
માયા એક ચાલ રમે છે!
અનુજ અને અનુપમાને નાની અનુ માયા સાથે સૂતી જોઈને ખૂબ દુઃખી થાય છે. આ પછી, અનુ, માયાને સુવડાવીને અનુપમા અને અનુજ પાસે જાય છે અને પછી તેઓ તેને પેહલા જ જન્મદિવસની શુભેચ્છા પાઠવે છેં. આ પછી માયાને ફોન આવે છે અને તે કહે છે કે અનુના જન્મદિવસની રાત્રે તેને તે વ્યક્તિની ખૂબ જરૂર પડશે.
અંકુશ માયાનું સત્ય બહાર લાવશે
આવનારા એપિસોડ્સમાં, આપણે જોઈશું કે દરેક અનુના જન્મદિવસની ઉજવણીનો આનંદ માણશે, જ્યારે અંકુશ માયાનું સત્ય બધાની સામે જાહેર કરશે. અંકુશ કહેશે કે માયા એક બજારું સ્ત્રી છે, તેથી જ તેના પિતાનું ઠેકાણું નથી. આ સાંભળીને માયાએ અંકુશને જોરથી થપ્પડ મારી. એ જોવાનું છે કે માયાનું સત્ય દુનિયા સામે આવે છે કે પછી નથી આવતું???
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…