ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે, પરંતુ દરેક વખતે સિરિયલની સ્ટોરીએ દર્શકોને પ્રભાવિત કર્યા છે.
આ દિવસોમાં સિરિયલની સ્ટોરી અક્ષરા અને અભિમન્યુની આસપાસ ફરે છે. તેમાં પ્રણાલી રાઠોડ-હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સીરીયલના છેલ્લા એપિસોડમાં, એવું જોવામાં આવ્યું હતું કે અભિમન્યુ અક્ષરાની માફી માંગે છે પરંતુ અક્ષુ તેને માફ કરવાનો ઇનકાર કરે છે, ત્યારબાદ બંને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે. પરંતુ અભિમન્યુની હાલત સારી નથી. સાથે જ હવે સ્ટોરીમાં ઘણો મસાલો જોવા મળશે. ચાલો તમને જણાવીએ કે આગામી એપિસોડમાં શું થવાનું છે.
અભિનવ અભિમન્યુને સત્ય કહેવાનું કહેશે
છેલ્લા એપિસોડમાં બીજો ટ્વિસ્ટ જોવા મળ્યો અને તે એ છે કે અભિનવને અક્ષર-અભિમન્યુ વિશે બધું જ ખબર પડી જાય છે. તે જ સમયે, એપિસોડમાં આગળ જોવામાં આવશે કે અભિનવ અક્ષરાને કહે છે કે તેણે અભિમન્યુને અભિર વિશે જણાવવું જોઈએ. તેં એટલા માટે તેં કહે છે કારણ કે અભિર એ અભિનો એકમાત્ર પુત્ર છે.પરંતુ અક્ષુ આ માટે ના પાડી દે છે.
તે કહે છે કે હું ભૂતકાળને મારા વર્તમાન પર પ્રભુત્વ આપવા માંગતી નથી. આ સાથે તે એ પણ કહે છે કે તેના પરિવારમાં તેના સિવાય માત્ર ત્રણ જ લોકો છે, અભિનવ અને અભિર. આ સાંભળીને અભિનવ ખુશ થઈ જાય છેં. આ પછી તે અક્ષુને ઘણું સમજાવે છે પરંતુ તે તેના માટે ના પાડી દે છે.
અભીર ઘરની નેમપ્લેટ તોડી નાખશે, રુહી પોપીને જોઈને ચોંકી જશે
સીરિયલની સ્ટોરીમાં આગળ જોવામાં આવશે કે એક તરફ અક્ષરા-અભિનવ વાતો કરી રહ્યા છે તો બીજી તરફ અભિ ઘરની બહારની નેમ પ્લેટ તોડી નાખે છે, જેને જોઈને અક્ષુ થોડો ઈમોશનલ થઈ જાય છે. તે કહે છે કે ફેમેલીએ આપણી ઓળખાણ હોય છેં તેથી આપડે તેને ફેંકી શકીએ નહિ.
આપણે આપણા પરિવારને હંમેશા મજબૂત રાખવાનો છે. તે જ સમયે, અભિમન્યુ પણ ઉદયપુર પહોંચી ગયો છે, જ્યાં રૂહી તેને પેહલા મળે છે. રુહી તેને જોઈને પોપીને ગળે લગાવે છે. આ પછી, તેં તેને અક્ષરાનું ભજન પણ સંભળાવે છે, જે સાંભળવા માટે તેને મંજરીએ ઠપકો આપ્યો હતો.
અભિમન્યુ અક્ષરા માટે તડપશે..
સિરિયલમાં આગળ વધુ એક ટ્વિસ્ટ આવવાનો છે. સીરિયલના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે અક્ષરા અભિમન્યુને માફ કરતી નથી, જેના કારણે હવે અભિ ખૂબ જ નારાજ હશે અને ખૂબ રડશે. તે પોતાના જુનિયરની સામે પણ પોતાના દિલની વાત કરે છે.આ ઉપરાંત, અભિમન્યુ પણ અક્ષુને બોલાવવાનું વિચારે છે. હવે તેં સ્પષ્ટ છે કે હવે અભિ અક્ષુ માટે તડપતો જોવા મળશે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…