માનવી પોતાના રોજીંદા જીવન મા ખોરાક માથી ઊર્જા પ્રાપ્ત કરે છે.બધા ના ખોરાક જુદા જુદા હોય છે. એટલે કે કોઈ ના ખોરાક મા દાળ ભાત, રોટલી, શાક તો કોઈ ના ખોરાક મા નોન વેજ પણ હોય છે. આ બધા ખોરાક ના સેવન થી આપણા દેહ ને જરૂરી તાકત મળે છે. આપણે કાયમ કોઈ શાક તો ખાતા જ હોઈએ છીએ.
શાક માત્ર ભોજનના સ્વાદ મા જ વધારો નથી કરતી પણ આપણ ને બધા ને સ્વસ્થ તેમજ તંદુરસ્ત બનાવવા માટે ફાયદાકારક ગણવા મા આવે છે. આ શાક ના સેવન થી આપણ ને પુરતી ઉર્જા મળી રહે છે.જુદા જુદા શાક ની જુદી જુદી વિશેષતાઓ રહેલી છે. તો આજ ના આ લેખ મા અમે તમને એવી ચાર શાકભાજી વિશે માહીતી આપીશુ જે માનવી ને શરીર ટકાવવા માટે આવશ્યક ઊર્જા આપે છે
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…