-
વિષ્ણુ ભગવાન ની કૃપાથી આ 3 રાશિના લોકોના આવશે સારા દિવસો, વિવાહિત જીવનમાં આવશે ખુશીઓ….
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું ખુબજ મહત્વ હોય છે. ક્યારેક લોકોને ખુશીઓ મળે છે તો ક્યારેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. જ્યોતિષ ગણના અનુસાર આજથી કેટલીક રાશિઓના જીવનમાં દરેક કષ્ટો દુર થવાના છે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ રાશિઓના લોકો ના જીવનમાં ખુબજ ખુશીઓ આવશે. […]
-
આ મહીને 4 રાશિના લોકોનો થશે ભાગ્યોદય, તો અન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત….
રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે. જો આ ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ બરાબર હોય તો તેના કારણે વ્યક્તિને તેના જીવનકાળમાં શુભ પરિણામ મળે છે. પરંતુ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે, તમે […]
-
થોડા જ દિવસમાં માલામાલ બનવું હોય તો શનિવારના દિવસે કરી લો આ એક ઉપાય….
ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના નસીબમાં નથી હોતું. તેથી આજે અમે તમને લોકોને અમીર બનવા માટે કરવામાં આવતા ઉપાય વિશે જણાવીશું.આ ઉપાય કરવાથી અમીર બની શકાય છે, અને આ ઉપાય કરવા માટે તમારે ઘરે રસોડામાં રાખેલ લોટના ડબ્બામાં એક વસ્તુ રાખવાની કારણકે તેને રાખવાથી તમે […]
-
આ 5 રાશી માટે બની રહ્યા છે ધનલાભ ના પ્રબળ યોગ, પરંતુ કરવી પડશે ભાગદોડ…
જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરવા માંગે છે, દરેક વ્યક્તિના જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ ગણાય છે. જો રાશિમાં કોઈ બદલાવ આવે તો વ્યક્તિના જીવનમાં પણ બદલાવ આવે છે. આ સંસાર માં એવું કોઈ પણ વ્યક્તિ નહિ હોય જેનું જીવન એક સામાન પસાર થાય […]
-
આ રાશિના લોકોનો ખરાબ સમાપ્ત થયો, શનિદેવની કૃપાથી જલ્દી જ જીવનમાં આવશે સુખ….
દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ની કુંડળીમાં ગ્રહો ની સ્થિતિ સારી હોય તો એના કારણે વ્યક્તિને એમના જીવનમાં શુભ પરિણામ મળે છે. પરંતુ ગ્રહો ની ચાલ યોગ્ય ન હોવાના કારણે નકારાત્મક પરિસ્થિતિઓ થી પસાર થવું પડે છે. આજે અમે તમને અમુક એવી રાશિ વિષે વાત […]
-
કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે. પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે. ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત […]
-
મોટી સાજીશ નો શિકાર બનશે અનુપમા-અનુજ, અંકુશ ને બધાની સામે થપ્પડ મારશે માયા….
ટીવી શો ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું જ હશે કે અનુજ કાપડિયા અને અંકુશને માયાનું સત્ય જાણવા મળ્યું છેં.અનુજ અને અંકુશ આ રાઝ કોઈને પણ જણાવતા નથી અને પોતાની પાસે જ રાખે છેં. અને નક્કી કરે છે કે અનુના જન્મદિવસની ઉજવણી પછી તેઓ માયાનું સત્ય બહાર લાવશે.આગામી એપિસોડમાં, માયા અનુપમાની સામે પોતાનું દુઃખ શેર કરે […]
-
વિરાટ પાખીને છોડીને સઈનો હાથ પકડશે, તો પાખી માનસિક રૂપથી બીમાર સાબિત થશે….
સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એ તેના ટ્વિસ્ટ અને ટર્ન્સથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.જ્યારે સઈ એટલે કે આયશા સિંહ આ શોમાં તેના પુત્ર વિનાયકની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વિરાટ પત્રલેખાને સપોર્ટ કરી રહ્યો છે. આજના એપિસોડમાં પણ બતાવવામાં આવ્યું હતું કે વકીલ સઈને કસ્ટડીનો કેસ દાખલ કરવાનો […]
-
નાની અનુની બર્થડે પાર્ટીમાં થશે માયાનોં પરદાફાશ,,બજારુ ઔરત નીકળશે માયા!!!
ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને સતત પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે માયા અને અનુપમા કેક કોણ બનાવશે તે અંગે દલીલ કરે છે, તેથી બંને અલગ અલગ કેક બનાવવાનું નક્કી કરે છે. અંકુશ અનુજને માયા વિશે કંઈક […]
-
સ્વસ્થ હદયથી લઈને ઘણી સમસ્યાઓ માટે આ તેલનું સેવન બને છે ખુબ જ ફાયદાકારક… સાથે સાથે ચરબી પણ ઘટી જશે.
ઘણા લોકોને હદયની બીમારીથી ડર લાગતો હોય છે, જેના માટે ઘણી કાળજી પણ લે છે. આજે અમે તમને હદયને સ્વસ્થ બનાવી રાખવા ઉપરાંત પેટની ચરબી ઘટવા માટે નું એક તેલ જણાવીશું જેનાથી ઘણા ફાયદા મળશે. તો ચાલો જાણી લઈએ એ તેલ વિશે.. કેનોલાને સફેદ સરસવ પણ કહેવામાં આવે છે. સરસવનું તેલ ઓલિવ તેલ જેવું જ […]
Got any book recommendations?